SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ " 0 તત્ત્વાર્થસૂત્ર તથા પરસ્પર ઉત્પન્ન કરેલા દુખવાળાં હોય છે. અને જેથી ભૂમિથી પહેલાં અર્થાત ત્રણ ભૂમિ સુધી સંલિષ્ટ અસુરે દ્વારા ઉત્પન્ન કરેલા દુ:ખવાળાં પણ હોય છે. એ નરકમાં વર્તમાન પ્રાણીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કમથી એક, ત્રણ, સાત, સે, સતર, બાવીસ અને તેત્રીસ સાગરેપમ પ્રમાણ છે. (અનુષ્ટ્રપ) પ્રભાયુક્ત તકે ભૂમિ, છે એમ રત્ન શર્કરા; વાલ પંક અને ધૂમ, તમ તથા મહાતમ. ૧ કહેવાય નરકો સાત, નીચે નીચે સુવિસ્તૃત ઘનાંબુ વાયુ આકાશ, ઉપરા ઉપર સ્થિત. ૨ (વંશરથ) તે નારકી જીવ સદા નિરંતર; અશુભ લેશ્યા કમથી વધુ વધુ. શરીરને વેદન વિકિયા વડે, લડે પરિણામથી જે પરસ્પર. ૩ (સયા એકત્રીસા) સાત નરકમહીં પેલાં ત્રણમાં પરમાધામી અસુરતણું, દુખે હેય બાકી ચારમાં તોયે પરસ્પર અતિ ઘણું. કમશઃ આયુસ્થિતિ વધુમાં વધુ એક ત્રણ સાતવળી, દશ, સત્તર, બાવીસ તેત્રીસે સાગરઉપમા ગણું સહી. ૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy