SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર તત્ત્વા સૂત્ર તેમાં તેજસ કામણી ઉભયના ગુણે અનતા રહ્યા, ને આઘાત રહિત છે ઉભય એ આત્માનુબંધી સદા; આત્માસ'ગ અનાદિ કાળથી રહે સૌ જીવ સાથે તથા, એકી સાથ જ ચાર એક જીવમાં તે બે અને એ ખીજા’. ૪૦ (અનુષ્ટુપ) સુખદુઃખાદિ ભેાગાના, અનુભવરહિત છે, જ્ઞાનીઓએ કહ્યું છેલ્લું, કામણ્ય શરીર તે. ૪૧. ગ સમૂઈ નજમાદ્યમ્॥ ૪૬ ॥ વૈક્રિયઐાપપાતિકમ ॥ ૪૭ ।। સ્થા. સ્થાન ૨, ૬. ૧, સૂત્ર ૭૫ ઔપપાતિક સૂ. ૪૦ લબ્ધિ પ્રત્યય ચ ॥ ૪૮ શુભંવિશુદ્ધમવ્યાધાતિ ચાહારક ચતુર્દશપૂર્વધર-ચૈવ ૫૪૯ પ્રજ્ઞાપદ ૨૧, સે. ૨૭૩. પહેલું અર્થાત્ ઔરિક શરીર સમૂર્છાિમજન્મથી અને ગ જન્મથી જ પેદ્દા થાય છે. વૈક્રિય શરીર ઉપપાતજન્મથી પેદા થાય છે. તથા તે લબ્ધિથી પણ પેદા થાય છે. આહારક શરીર શુભ-પ્રશસ્ત પુદ્દગલ દ્રવ્ય જન્ય, વિશુદ્ધ-નિષ્પાપકાવી અને વ્યાઘાત-માધારહિત હોય છે; તથા તે ચૌ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થાય છે. સમૂમિ અને ગ, જન્મા ઔદારિકે હશે; ઉપપાત કહી લબ્ધિ, થકી વૈક્રિય સાંપડે. ૪ર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy