SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર મોક્ષગતિમાં મહાલવાને. ભગવાન રામચ દ્રજીને નિમિતે ગૂફરાજ નાવિકને તે ઉદ્ધાર થયો જ. શલ્લામાંથી ફરી માસની અડધા પ્રકાશી ઊડી. વાલિયા શિકારીમાંથી વાલમીકિ મહર્ષિ બન્યા, એટલું જ નહીં, બલકે ગીધ અને ગજેન્દ્રને પણ મોક્ષમાર્ગ સ્પષ્ટ થયો. મુસ્લિમ મહાત્માઓ પૈકી મહાન સતી રાબેયા એક સામાન્ય ગુલામીમાંથી અજોડ સખી બન્યાં હતાં. જે આમ અશ્રદ્ધાના અંધકારમાંથી પણ શ્રદ્ધાને સૂરજ પ્રગટી ઊઠે છે, તે પછી અંધશ્રદ્ધામાંથી સુશ્રદ્ધા બનતાં શી વાર ? હા, પહેલાં પહેલાં વિચાર અને પરોપકારમાંથી અહંતા-મમતા વિસર્જનની આગ પ્રગટી નીકળવી જોઈએ. પુરુષાર્થની જલતી પરમાતે મહાપુરુષનું મહાનિમિત્ત મળતાં પ્રગટવું જોઈએ, એક વખત અકામ નિજારાએ – એટલે કે ભાનવગરની બાળક જે ની તપસ્યાએ – શક્તિશાળી બનેલો ચંડકે શિયે નાગ પણ ભગવાન મહાવીરને નિમિત્તે પ્રચંડ વિષને “પ્રશમરસસિંધુતા'માં પલટાવી શકે છે. અને ખુદ મહાવીરને પિતાને માટે પણ આ બધાં નિમિત્તે કેવળજ્ઞાન પ્રાપ્તિનાં સુચારુ નિમિત બની શકે છે. આ છે પ્રત્યક્ષ શુભ તિમિતોની શ્રદ્ધાની દિશામાં સુભગ વેગ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy