SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ છે.' જે દર્શાવ્યું છે તે પણ પાંચમા અધ્યાયમાંનું “પરસ્પરોપગ્રહે જીવાનામ” એકવીસમું સૂત્ર આપી સિદ્ધ કરી આપેલ છે. બધા જીવો પારસ્પરિક ઉપકાર લેનાર અને દેનાર નિમિત્ત બની શકે છે. તે જેમ અનંતપણું દર્શાવે છે તેમ નિમિત્ત રૂપે બધા જીવોનું પ્રકાશકપણું એક પણ દર્શાવે છે. આથી ગીતાના અનાસક્તિયોગરૂપ આંતરિક નિર્મથતા અને આચારાંગમાંની બાહ્ય નિર્ચથતારૂપ અનાસક્તિયેગ સાથે સર્વજનશ્રય ત્યાગ પણ સિદ્ધ થઈ જાય છે. આમ અનેક દષ્ટિએ તત્વાર્થસૂત્રના આ મૂળ રચયિતા શ્રી ઉમાસ્વાતિ જેમ નોંધનીય છે, તેમ એમની રચના પણ તેવી જ નોંધનીય બની જાય છે !! ભાલનલકાંઠા પ્રાગ સંકલિત ભાલનલકાંઠા પ્રયોગ કે જે ગાંધી પ્રગના અનુસંધાનમાં શરૂ થઈ વિશ્વવ્યાપી બનવા મથી રહ્યું છે ત્યારે વળી આ ગૂજરાતી શ્લેકે સાથે “તવાર્થ” ગ્રંથ બહાર પડે છે અને પંડિત બેચરદાસજી કહે છે અને ઈચ્છે છે તેમ અમારા સદ્ગત ગુરુદેવ (જેઓ જાતે ભા.ન. પ્રયોગ ક્ષેત્રમાં પગલાં પાડી આશીર્વાદ આપી શકયા છે, તેઓને અર્પણ થાય છે, તે ખરેખર એક વિરલ સુગ છે. મહાનિમિત્ત અને બીજા નિમિત્તો હત અને - હવે આમાં મુખ્ય નિમિત્ત અથવા મહાનિમિત્ત અને બીજાં નિમિતેને ઉલ્લખે પ્રથમ તે કરી દઉં. બહેન પ્રભાના સદ્ગત પિતાજી શ્રી કાન્તિલાલ અજમેરા સન ૧૯૬ ના કળવાડી મુંબઈના માસામાં તેના જીવનમાર્ગદર્શન માટે તેને લાવેલા ! પછી તે ગૃહાશમી કૌમાર્ય સેવી આગળ વધવાનો પ્રભાએ નિર્ણય કર્યો અને ગુરુ-શિષ્યારૂપે તે વારંવાર સત્સંગાથે આવવા લાગી. એ નિમિત્તે (હું ત ભૂલતા હાઉં તો) પાલઘરથી તવાર્થ સૂત્રનું ગુજરાતી માં ભાષાંતર તેને નિમિત્તે જ શરૂ થયું. દિનેદિને તેમાં તેણે પણ સક્રિયપૂર્તિ કરી. અને એ રીતે બહેન પ્રભાનાં બધી રીતે સક્તિ તથા ભાવના અને મુખ્યત્વે આર્થિક સહાય સાથે પાછળથી પુષ્પાબહેન-અરવિંદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy