SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ તત્વાર્થસૂત્ર જવાના સ્વભાવવાળું હોય છે.) ત્યારે સવાલ અહીં એ થાય કે જીવ ઊંચે જવાના સ્વભાવવાળે છે છતાં નીચે શાથી જાય છે ? આ ખૂબ - સમજવા જેવો મુદ્દો છે. પુદ્ગલનાં બનેલાં અને જીવને વળગેલાં કર્મોના કારણે જ તે નીચે જાય છે. અને આ કારણે અવરોધ પણ જીવને સહેવા પડે છે. જ્યારે એ સકલ પુદ્ગલ સંબંધ જીવને છૂટી જાય ત્યારે એ કશા જ આઘાત પ્રત્યાઘાત વિના લેકારો (જ્યાં લગી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પુદ્ગલાસ્તિકાય છે ત્યાં લગી) જ જાય અને તેને ધર્માસ્તિકાય મદદગાર પણ થાય જ એ દેખીતું છે. છેલ્લે છેલ્લે ક્ષેત્ર, કાળ, ગતિ, લિગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક બધિત, બુદ્ધ બધિત, કાળ, અવગાહના, આંતર (એક બીજા સિદ્ધો વચ્ચે કાળ) સંખ્યા અને સિદ્ધ થયેલા અને થનારાઓ પૈકી કયા ઓછા સિદ્ધ ક્યા વધુ સિદ્ધ એને વિચાર, આ બાર બાબતોને વિચાર પણ જરૂર ઉપયેગી થઈ શકે છે. સાચાં સાધક સાધિકા કે સાચા શમણે પાસક-શ્રમણોપાસિકાને સૌથી પ્રથમ ત્રણ સંકલ્પ કરવાના હોય છે. ક્યારે આરંભ છેડીશ ? કયારે પરિગ્રહ છેડીશ? અને મૃત્યુ સમય આવ્યે ક્યારે પંડિત મૃત્યુ - (જ્ઞાનય મૃત્યુ)થી મરીશ? આ સંક૯૫ પછી અહંતા અને મમતા ઉપર કાબૂ મેળવવા માટે કાયા પ્રત્યેને મમત્વભાવ (જેને અહંતા, કહી શકાય છે) ઉતારવા માટે તથા સગાં વહાલાં અને માલમિલકત વગેરે પ્રત્યેને મમત્વભાવ ઉતારવા માટે અમુક વખતને સામાયિક (સામાયિક એટલે સમભાવ લાવવા માટેની તાલીમ) પ્રતિક્રમણદિ (પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવાની વિધિ) ક્રિયાઓને યોગ શ્રાવક- વર્ગ સાધે છે. ઉપરાંત સાયાં શ્રાવિકા શ્રાવકે દર પાખીએ (પખવાડિયે) પોપવાસ (પૂરા ચેવીસ કલાક લગી સાધુજીવન જીવવું તે પિષધેઉપવાસ) કરીને મૃત્યુ આવે ત્યારે તે મૃત્યુ વખતે પંડિત મૃત્યુ થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy