SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ તત્ત્વા સૂત્ર તદ્દનન્તરમૂ ́ ગચ્છયાલેાકાન્તાત્ ।। ૫ । જ્ઞાતાધમ કથાંગ અધ્યયન ૬, સૂ. ૬૨ પૂર્વ પ્રયાગાદસાદ્ધચ્છેદાનથાગતિપરિણામાચ્ચ તતિ !! ૬ !! વ્યાખ્યા જ્ઞપ્તિ શ. ૭, ઉ. ૧, સુ. ૨૬૫ સંપૂર્ણ કર્મોના ક્ષય થયા પછી તુરત જ મુક્ત જીવ લેખના અંત સુધી ઊંચે જાય છે. પૂર્વ પ્રયાગથી, સંગના અભાવથી, ખંધન તૂટવાથી અને તે પ્રકારના ગતિપરિણામથી મુક્ત જીવ ઊંચે જાય છે. (ચોપાઈ) ક્ષાાપશમિક, ઔપશમિક, ઔયિક, ત્રણે ભાવથી, આત્મા થતા અલિપ્ત; વળી ભવ્યત્વ ગુણ જાયે જ્યારે, ક્ષાયિક, જ્ઞાન, દર્શીન સિદ્ધત્વ જ ત્યારે. (દોહરો) ૪. કર્મક્ષય પૂર્ણ થયા પછી, તરત મુક્ત જીવ થાય; કાયા અલગ પડયા પછી, લેાકાંતે સ્થિર થાય. ૫. ૧. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિક ભાવે હા છતાં જીવવની જેમ ભવ્યત્વ અને અસભ્યત્વ નથી; જેથી જ વ્યક્તિગત મેક્ષ થઈ શકે છે. મતલબ એ પારિામિક ભાવ સમષ્ટિની દૃષ્ટિએ છે ષ્ટિની દૃષ્ટિએ નહીં, વ્યક્તિગત મેક્ષ જેમ થાય છે, તેમ વ્યક્તિગત ભવ્યત્વ, અભવ્યત્વનો ફેરફાર થાય છે. સમષ્ટિગત રીતે એ બંને પારિણામિક ભાત્રા કાયમી છે. (વિશેષ માટે જુએ અધ્યાય રજાને ઉપસંહાર) For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy