SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ તત્ત્વા સૂત્ર આત્માના અસંખ્યાત પ્રદેશેાના ફેલાવાને લીધે લેાકના નાનામેાટા સ જીવેાના સંસ્પર્શ થઈ જાય છે. તે જ વખતે જે સાધનેાથી જીવ મેક્ષમાગ માં પ્રવેશ પામી આગળ વા, તે બધાં સાધના ચાલ્યાં જઈ એવા મુક્ત જીવ જ્યાં ગયા પછી પાછું ફરવું પડતું નથી, તે લેક (જ્યાં લગી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે, તે)ના અંતભાગમાં જઈ સ્થિરતા પામે છે. અત્યાર લગી સંસાર પરિભ્રમણુ આસક્તિને કારણે હતું તે ખતમ થાય છે. કારણના નાશથી થવાનાં બધાં કાના નાશ થઈ જ જાય છે, ધર્માસ્તિકાય તત્ત્વ, લેાકના અંત લગી હેાવાથી બાણુ જેમ ધનુષ્યમાંથી છૂટતાં તેની ગતિ પહેલાંનું જે જોર અજમાવેલું તેના પર છે, તેમ ‘એકી સાથે પ્રબળપણે જીવ પ્રદેશથી ક પુદ્ગલને ઉદીરણાદિક (સત્તામાં કમે સ્થિર થયાં હેાય ત્યાંથી પરાણે ઉથમાં લાવવાં તે)થી આકષી, ભાગવી ખંખેરી નખાય છે.' આ રીતે આ છેલ્લે અન્યાય સાધનાના છતાં મહત્ત્વના બની રહે છે. તે શી રીતે તે જોઈએઃ મેાહક્ષયાજ્ઞાનદર્શનાવરણાન્તરામક્ષયાચ્ચ કેવલમ્ ॥ ૧ ॥ ઉત્તરાધ્યયન, અ. ૨૯, સૂ. ૭૧ સ્થાનાંગ સ્થાન, ૩, ૩. ૪, ૪. ૨૨૬ મેાહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દનાવરણ તથા અતરાયના ક્ષયથી કેવલ પ્રગટે છે. (દોહરા) પ્રથમ માહના ક્ષય થતાં, જ્ઞાન અને દર્શન તણા, Jain Educationa International આવરણા પણ જાય; અંતરાય દૂર થાય. ૧. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy