SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૯ : સૂત્ર ૩૭–૩૮ (સવૈચા એકત્રીસા) આત ધ્યાન, દેશવિરતિ, અવિરતિ, પ્રમત્તસયતમાં વસતું, દેશવરતિ ને અવિરતિમાં, રૌદ્રધ્યાન નિત સંભવતું; હિંસા, અસત્ય, ચારી, વિષયની, રક્ષા, ચિંતા સતત થતી, પાંચ ગુણસ્થાનામાં એમ જ, રૌદ્રધ્યાનની રહે ગતિ. ૨૨: આજ્ઞાપાયવિપાકસ સ્થાનવિચયાય ધમમપ્રમત્તસય તસ્ય !! ૩૭ || ઉપશાન્તક્ષીણકષાયયાશ્ચ ૫ ૩૮ ૫ વ્યાખ્યા પ્રાપ્તિ રા. ૨૫, ૬, ૭, સૂ. ૮૦૩. આજ્ઞા, અપાય, વિપાક અને સસ્થાનની વિચારણા માટે જે એકાગ્ર મનેાવૃત્તિ કરવી તે ધર્મધ્યાન છે; એ અપ્રમત્તસયતને સભવે છે. વળી તે ધર્મ ધ્યાન ઉપશાંતમાહ અને ક્ષીણમેાહ ગુણસ્થાનમાં સભવે છે. (વસતતિલકા) ૩ આજ્ઞા,૧ અપાય,૨ જ વિપાક જ ધર્મધ્યાન, સસ્થાન,૪ વિચય' — જ ચાર પ્રકાર જાણુ; ૧૨૯ Jain Educationa International ૧. આજ્ઞા = વીતરાગ તીર્થંકરની આજ્ઞા; ૨. અપાય = દોષસ્વરૂ૫માંથી . છૂટવાના વિચાર; ૩. વિપાક = કફળ વિશેના વિચાર; ૪. સંસ્થાન =. સંસારી જીવાના સ્વરૂપને વિચાર, પ.વિચય = વિશિષ્ટ રીતે મનને જોડવુ તે,. * અગિયારમા અને ખારમા ગુણસ્થાનકમાં પણ ધર્મ`ધ્યાન સંભવી શકે છે. અલબત્ત દિગ ́ખર સ`પ્રદાચમાં ક્ષપક-શ્રેણી શરૂ થયા પછી ધર્મ ધ્યાન . હોય જ નહીં, માત્ર શુક્લ ધ્યાન જ હોય એમ માને છે. ત. ૯ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy