SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૮ઃ સૂત્ર ૩-૪ ૧૦૫ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેોગ એ પાચ મધના હેતુએ છે. કષાયના સંબધથી જીવ કર્મોને ચાગ્ય એવાં પુદ્ગલાનું ગ્રહણ કરે છે. (અનુષ્ટુપ) યેાગ કષાય મિથ્યાત્વ અવિરતિ પ્રમત્તતા; એ પાંચે બંધના હેતુ, આમ બંધાય બંધ આ. ૧; સ મૃત્યુ: ૨૫ ૩ ll પ્રકૃતિસ્થિત્યનુભાવપ્રદેશાસ્તધિય: ॥ ૪ ॥ તે અધ કહેવાય છે. ૧ પ્રકૃતિ, સ્થિતિ, પનુભાવ અને પ્રદેશ એ ચાર તેના અર્થાત અધના પ્રકારો છે. (અનુષ્ટુપ) સમવાયાંગ સમવાય ૪ ગ્રહે જીવ કાયાથી કર્મોને યાગ્ય પુદ્ગલા, તેમાં રસ વધુ એછે, કષાયે બંધ જે થતા. ૨ (માલિની) જીવ ગ્રહણ કરે છે, કર્મ ચાર પ્રકારે, પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશે ને વિપાક સ્વરૂપે; તહી પ્રકૃતિ પ્રદેશે મુખ્ય આધાર યાગ, વળી સ્થિતિ અનુભાવે છે કષાય પ્રયાગ. ૩ ૧. યાગની તરતમતા ઉપર જ પ્રકૃતિબધ અને પ્રદેશખ ધના તરતમભાવ -અવલખિત છે. ૨. કાચની તીવ્રતા મંદતા ઉપર જ સ્થિતિખંધ અને અનુભાવબંધની અધિક્તા કે અલ્પતા અવલંબિત છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy