SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૭ : સૂત્ર ૧૫-૧૭ (અનુષ્ય૫) ત્રિશલ્યથી વિહેણ તે, વ્રતી એ જ ગણાય બે અણગારી ગૃહત્યાગી, ને અગારી ગૃહસ્થ છે. ૧૨ અધ્વગારી ૧પ દિગ્દશાનર્થ દડુવિરતિસામાયિકષધોપવાસ પગપરિભેગપરિમાણતિથિસંવિભાગવતસમ્પન્ન ૧૬ છે ઔપપાતિક સૂત્ર, શ્રી વીરદેશના, ૫૭. મારણાન્તિકી સંલેખનાં જોષિતા . ૧૭ છે. ઔપપાતિક સૂત્ર ૫૭ જે અણુવ્રતધારી હોય તે અગારી વતી કહેવાય છે. તે વતી, દિગ્વિરતિ, દેશવિરતિ, અનાથદમ્યવિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભેગપરિભેગ પરમાણુ અને. અતિથિસંવિભાગ એ વ્રતોથી પણ સંપન્ન હોય છે. અને તે મારણાંતિક લેખના આરાધક પણ હોય છે.. (સવૈયા એકત્રીસા) આવ્રતધારી, અગારી વતીઓ, દિશા દેશ ઉભયે વિરમે, અનર્થદંડ વિરતિ, સામાયિક ભોગપભોગે સીમિત રહે; પિષધોપવાસ કરી પખવાડે, અતિથિભાગે રા છે, મૃત્યુ આવ્યું મારણાંતિકી સંલેખના વળી સાથે તે. ૧૩ ૧. ઠગવાની વૃત્તિ, ભેગલાલસા અને અસત્યાગ્રહ આ ત્રણ આત્મનાશ કરનારાં શો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy