SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર (અનુષ્ટ્રપ) અધિકરણ વા શસ્ત્ર જીવ અજીવ એ યથા શુભાશુભ બધાં કર્મો, તે બંનેય થકી થતાં. ૩ | (સવૈયા એકત્રીસા) ત્રણ સંરંભ, સમારંભ આરંભ, કૃત, કારિત અનુમત ત્રણ આ, કષાય ભેદ ચાર પછીથી, અજીવ અધિકારણેય તથા; નિર્વતના નિક્ષેપ તેવાં સંગ નિસર્ગ એમ થયાં, અનુક્રમ વળી એ ચારેના, બે ચાર, બે, ત્રણ ભેદ લહ્યા. ૪ ત~દોષનિવમાત્સર્યાન્તરાયાસાદનોપઘાતા જ્ઞાન | દર્શનાવરણ : ૧૧ છે તપ્રદોષ, તિહુનવ, મત્સર, અંત, આસાદન અને ઉપઘાત, એ જ્ઞાનાવરણુકમ તથા દશનાવરણુકમના બંધ:-- હેતુ – આસ્રવ છે. (વસંતતિલકા) પ્રદ્વેષ, નિલંવ, સમત્સર, અંતરાયા, જ્ઞાની, સુજ્ઞાન, વળી સાધન એ બધાંનાં આસાદના જ, ઉપઘાત જ એમ નામ, એ જ્ઞાન આવરણ દર્શન આદિ કેરાં. પર દુઃખશેતાપાકન્દનવધપરિદેવનાન્યાત્મપભય સ્થાન્યસઘસ્ય ૧૨ છે — — — ૧. શરીરની, વચનની અને મનની પ્રવર્તના અનુક્રમે કાયનિસર્ગ વચનનિસર્ગ અને મને નિસર્ગ એ ત્રણ રૂપે નિસર્ગ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy