SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. u મદ્યમાંસભક્ષક, નિદ્યક તત્પર નીચ મનુષ્યાની વાસનાઓ સરલ, આય શિરોમણિ, સ્વારસ'તેષિ, દયાળુ, ધર્મનિષ્ઠ ઉત્તમ પુરૂષામાં અને એવા ઉત્તમ જનાની વાસનાએ નીચ જનામાં સ’કમી જવાથી જગા વ્યવહાર વિરૂદ્ધૃજ થઇ જવા જોઇએ. તેથી સંસ્કારાને વિજ્ઞાનથી ભિન્ન માનવાની ઈચ્છા થઇ શકશે નહિ. હવે ‘ વિજ્ઞાનક્ષણથી વાસનાએ ભિન્ન નથી. ’ એવા જો પક્ષ સ્વીકારવામાં આવે તેા વિજ્ઞાનક્ષણને જેમ ક્ષણિક કહેવામાં આવે છે, તેમ વાસનાએ પણ ક્ષણિક હાવાથી વિજ્ઞાનની સાથે જ નષ્ટ થવી જોઇએ. ઉત્તરક્ષણમાં તે વાસનાઓની પણ સ્થિતિ નહિ રહેવાથી સુખ દુઃખ વિગેરેના અનુભવ પણ કોને કયાંથી થઇ શકે ? એ પ્રશ્ન વિચારના વિષયમાં જ રહે છે. આવી રીતે આન્દ્રેમતમાં સુખ, દુઃખાદિના અનુભવની ઘટના ઘટતી નહિ હાવાથી પાંચ સુધથી ભિન્ન આત્મા નામના પટ્ટા ના સ્વીકાર કરી યથેષ્ટ માગે પ્રવૃત્તિ કરવી જોઇએ. આત્મતત્ત્વને સ્વીકાર્યા સિવાય શબ્દાદિક પાંચ વિષયના અનુભવની પ્રવૃત્તિ ઉત્તર કાલમાં જ્યારે સ્વવિષયથી ખીજે નથી; ત્યારે હું અનુભવ કરૂ છું, હું યાદ કરૂં છું, હું મનન કરૂ છું, હું આ ઘટને જાણું છું, આવા પ્રકારની પ્રતીતિને પણ અભાવ થઇ જશે. પાંચ સ્કધથી ભિન્ન આલયવિજ્ઞાનને તે પ્રતીતિના નિમિત્તરૂપ માનવામાં આવે તે નામાંતરથી આત્મતત્ત્વ સ્વીકાર્યું જ ગણી શકાય.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy