SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, રૂપ સમજવું. જેમાં મોટા તળાવમાં અગ્નિને અભાવ જ્યારે ચક્કસ છે તે ત્યાં ધૂમાડે કયાંથી હોઈ શકે? જ્યાં અગ્નિ ન હોય ત્યાં મૂલથી ધૂમાડે પણ ન જ હેય. જે હેતુમાં ઉપર જણાવેલ ત્રણ રૂપમાંથી એકાદ એછું હોય તે હેતુ સત્ય કહી શકાય નહિ. બૈદ્ધમતમાં તર્ક અને પ્રત્યભિજ્ઞાને પ્રમાણરૂપે સ્વીકારેલ નથી. પદાર્થના નિર્ણયને જ પ્રમાણનું ફળ માનવામાં આવે છે. વાસનારૂપ કર્મપર્યાયે તવરૂપે માન્યા છે. દ્રવ્ય તે બિલકુલ છેજ નહિ. વસ્તુના સ્વસત્તને ફક્ત સ્વરૂપ તરીકે માનવામાં આવેલ છે, પરસત્વને તે બિલકુલ માન્યું નથી. ૧ વૈભાષિક, ૨ સત્રાંતિક, ૩ ચેગાચાર, ૪ માધ્યમિક એવા બ્રાદ્ધોના મૂળ ચાર ભેદે છે. વૈભાષિક મતમાં “સર્વ પદાર્થો ચાર ક્ષણ સુધી સ્થિર રહે છે, જાતિઉત્પત્તિ સ્વયં પદાર્થને પેદા કરે છે, સ્થિતિ સ્વયં વસ્તુને સ્થિરતા પ્રાપ્ત કરાવે છે, જરા સ્વયં વસ્તુને જીર્ણ કરે છે, વિનાશ સ્વયં વસ્તુને વિનાશ કરે છે. આ સિવાય બીજું કઈ વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ, જીર્ણતા કે વિનાશ કરી શકતું નથી?” એવી માન્યતા છે. તથા તે મતમાં આત્માને પુદ્ગલ, એવા નામથી ઓળખવામાં આવે છે. એક સામગ્રીથી ઉત્પન્ન થયેલ અર્થ સહભાવિ નિરાકાર બેધને પ્રમાણરૂપે માનવામાં આવે છે. આટલી બાબતમાં વિશેષતા છે. - સત્રાંતિક મતમાં પાંચ ની માન્યતા, આત્મ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy