SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૬૧ નવા નવા સંસ્કારા ઉત્પન્ન કસવીને પૂર્વ પૂર્વના સસ્સારા નષ્ટ થાય છે. તેથી મરણ વિગેરે કાઇ પણ કાર્ય`ની અનુષપત્તિ પણ થઈ શકતી નથી. જેમ એક કપડાના આખા તાકા ઉપર કસ્તૂરી મૂકવાથી તેની વાસના અતિમ પટ સુધી અરાખર ચાલી જાય છે; તેમજ સંસ્કારાનુ પણ અનુવન સમજવું'. આવું માદ્ધ લેાકાનુ માનવું છે. ૪. નિીયતત્ત્વ. પૂર્વમાં જણાવેલ સવ વાસનાઓ તથા દુઃખસમુદયરૂપ તત્ત્વા એ સ'થી ચિત્તને મુક્ત કરાવવુ તે જ નિરાધતત્ત્વ છે. સર્વ પ્રકારના ક્લેશથી ચિત્તની નિર્મુ ક્તાવસ્યા, તેને માક્ષ પણ કહેવામાં આવે છે. આ દુઃખાતિ ચાર તત્ત્વરૂપી આ સત્યનુ અહિ' કરેલું નિરૂપણ તે સત્રાંતિક નામના ઔદ્ધમત સધિ છે. એમ જાણવું. सामान्य तत्वो ખાદ્રુમતના અવાંતર ભેઢાનુ પ્રતિપાદન નહિ કરતાં સામાન્યરીત્યા ઐહમતનાં તત્ત્વાની વિચારણા કરવામાં આવે તે જણાશે કે તેઓ ૧૨ તત્ત્વો માને છે. ૫ ઇંદ્રિયા, ૫ ૫ ચંદ્રિયના શબ્દાદિ વિષયે, માનસતત્ત્વ, અને ધર્મતત્ત્વ, એ ખાર તવાને ૧૨ આયતન એવી સજ્ઞા આપવામાં આવેલી છે. તેમાંથી ધર્મ એ સુખાદિ સ્વરૂપવાળા છે. અને તેનુ આયતન
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy