SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. પૂર્વ સ્વભાવને ત્યાગ કરનાર જ અનિત્ય કહેવાય છે. આવી જ સ્થિતિ પદાર્થ માત્રની અનિત્યતાને ટેકે આપે છે. શિવે બીમાપ્ત કરવા તી નહિ હોવા ' “સહકારિ કારણે આવીને નિત્ય પદાર્થમાં કોઈ પણ જાતને અતિશય વિશેષ ઉત્પન્ન કરવામાં શક્તિમાનું થતાં નથી.” એ પક્ષ માન્ય કરવામાં આવે તે વધ્યાપુત્રની જેવાં નિરર્થક સહકારિ કારણે માનવાની આવશ્યકતા રહેતી નથી. આવી રીતે પ્રથમ કમિક પક્ષથી પદાર્થમાં અનિત્યતા કદાપિ સિદ્ધ થઈ શકતી નથી. હ“નિત્ય પદાર્થ સર્વ અર્થ ક્રિયાઓ એક સાથે કરે છે? એ બીજો પક્ષ માનવામાં આવે તે, પ્રથમ ક્ષણમાં સર્વ અર્થ ક્રિયાઓ સમાપ્ત કરવામાં આવેલ હોવાથી, બીજા ક્ષણમાં કાંઈ પણ ક્રિયા બાકી રહેલી નહિ હોવાને લીધે શૂન્યતા થવાની. આવી રીતે પ્રથમ ક્ષણમાં અર્થ ક્રિયા કરવાને સ્વભાવ અને બીજા ક્ષણમાં શૂન્યસ્વભાવ-એમ સ્વભાવભેદ થતા હોવાથી પદાર્થ અનિત્ય થઈ જાય છે. કારણ કે સ્વભાવભેદ થવે એ અનિત્યનું લક્ષણ છે, 1 કદાચ એમ કહેવામાં આવે કે “તેજ ક્રિયાઓને વાર વાર કરે છે. તે પિષ્ટપેષણ ન્યાયવહુ વારંવાર કરવાના પ્રસંગ ને લીધે નિવૃત્તિને બિલકુલ અભાવ થવાને. આવા દોષથી નિત્ય પદાર્થ માનવામાં કમથી અથવા યુગપતું એ બેમાંથી એક પણ રીતે અર્થ કિયા ઘટી શકતી નથી, તેથી ‘સર્વ પદાર્થો નિત્ય છે,” એવી માન્યતા ભૂલ ભરેલી છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy