SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, ચિહન છે. આ મારે શત્રુ છે, હું તેને અવસર મેળવી મારી નાખીશ, આ વ્યકિતએ મારું બહુ ખરાબ કર્યું છે, વિગેરે જે વિચારવું, તે સર્વ દ્વેષનાં ચિહને છે. આવા સર્વ વિચારે જે રાગાદિ દૂષણગણુની ઉદયાવસ્થામાં ઉદ્દભવે છે અને જેના પ્રતાપથી છ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે, તેનું નામ જ સમૃદયતત્વ છે. ૩ માર્ચતત્વ. સર્વ પદાર્થો ક્ષણિક છે, ક્ષણવારમાં વિનશ્વર થવાના સ્વભાવવાળા છે, આવા પ્રકારની વાસના, તેને જ માર્ગવ સમજવું. क्षणिकवादनुं समर्थन. પોતાના કારણથી ઉત્પન્ન થતા પદાર્થો શું વિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે? અથવા અવિનશ્વર-નિત્યસ્વભાવવાળા ઉત્પન્ન થાય છે? આ બે પક્ષ સિવાય કોઈ ત્રીજો પક્ષ થઈ શકે તેમ નથી. જે અર્થયિાકારિ હોય, તે જ પદાર્થ કહેવાય છે. નિત્ય અથવા અમુક સમય સુધી સ્થાયિ માનવામાં આવતા પદા માં તે અર્થ ક્રિયાકારિત્વ ક્રમથી કે એક સાથે એ બંનેમાંથી એક પણ રીતે ઘટી શકતું નથી, પરંતુ ક્ષણિકવાદમાં જ તે ઘટિ શકે છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy