SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. આવરણને તિભાવ અથવા આવિર્ભાવ થયે એમ કેમ માની શકાય ? એથી મુક્તાવસ્થા શબ્દમાં જ રહેશે. અથવા દરેક છે મુક્ત છે.” એમ માનવું પડશે. કેમકે પ્રકૃતિપુરૂષના વિવેકાતિરૂપ તત્ત્વજ્ઞાનને આપે મેક્ષના કારણરૂપે માનેલ છે. તે નિત્ય હોવાથી દરેક ને મુક્ત કાં ન કહી શકાય? - સત્કાર્યવાદિના અભિપ્રાય પ્રમાણે જગતમાં અપ્રાપ્ય તથા હેયવસ્તુના અભાવથી, સર્વ લેકની હિતપ્રાપ્તિમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ એ સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિને અવકાશ નહિ રહેતે હવાથી ચેષ્ટાન્યતા સર્વત્ર વ્યાપી જવી જોઈએ. સર્વથા સત્કાર્યવાદની માન્યતાના નિરાકરણમાં સેંકડે યુકિતઓ છે. પરંતુ તે આ લઘુગ્રંથમાં સંપૂર્ણ રીત્યા દર્શાવી શકાય નહિ. વિશેષ જિજ્ઞાસુઓએ અને જયપતા, सम्मतितर्क, स्याद्वादरत्नाकरावतारिका त्या अयो અવલેવા. હવે સિંહાવકન ન્યાયથી બુદ્ધિના સુખ, દુઃખ વિગેરે ગુણે ઉપર વિચાર કરવામાં આવે છે. સુખ વિગેરે ગુણ ચૈતન્યની સાથે એકાધિકરણમાં લેવા જોઈએ. સર્વત્ર એવું જોવામાં આવે છે કે-જે ચૈતન્યવાળા હોય તેજ સુખાદિગુણવાળા હોય છે. જ્યાં ચિતન્ય ન હોય ત્યાં સુખ વિગેરે ગુણે પણ જોવામાં આવતા નથી. જેમ કાઝ, સ્તંભ, ઈટ વિગેરેમાં ચૈતન્ય નહિ હેવાથી સુખાદિ ગુણે પણ નથી દેતા. આથી સુખાદિને જડરવરૂપ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy