SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. બુદ્ધિતત્વમાં નહિ માનતાં ચેતનની અંદર જ માનવા જોઈએ, જ્ઞાનને જડબુદ્ધિતત્વને ધર્મ માન અને આત્માને નિર્ગુણ ક્રિ ચાન્ય જણાવતે ઉચિત નથી. મૂલતા જ્યાં સુધી.યુકિતરૂપ કસેટીથી શુદ્ધ પરીક્ષિત ન થાય, ત્યાં સુધી તેને સત્યતત્ત્વરૂપે સ્વીકારવાનું કઈ પણ બુદ્ધિમાનું કબૂલ રાખી શકે નહિ. માટે કદાગ્રહને ત્યાગ કરી મધ્યસ્થષ્ટિથી સત્ય સંશોધન કરવાની સન્મતિ સર્વ સજજનેને પ્રાપ્ત થાઓ. એવી ઈચ્છાપૂર્વક આ સાંખ્યદર્શનસમાલોચના નામનું તત્ત્વાખ્યાન ગ્રંથને ત્રીજો પ્રસ્તાવ સમાપ્ત કરવામાં આવે છે. અને પ્રસ્તાવ સમાપ્ત.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy