SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન - “પ્રકૃતિ ભિન્ન સ્વભાવવાળી છે અને પુરૂષ પણ પિતે ભિન્ન સ્વભાવવાળે છે, એવા પ્રકારનું વિવેકજ્ઞાન થવાથી જ્યારે પ્રકૃતિ પોતાની પ્રવૃત્તિથી વિરામ પામે છે ત્યારે પુરૂષ જે અવસ્થામાં રહે તે મેક્ષ કહેવાય છે. આવું સાંખ્ય લેકેનું કથન સહુદય માનવના મને મંદિરમાં નિવાસ કરી શકતું નથી. પ્રકૃતિને સ્વભાવ પ્રવૃત્તિ કરવાનું જ છે. તે તેને ઉદાસીનતા ધારણ કરવાનું શું પ્રયોજન છે? જે પ્રત્યુત્તરમાં એવું જણાવવામાં આવે કે-“પ્રકૃતિની પ્રવૃત્તિમાં તે પુરૂષાર્થ કારણ છે, પુરૂષાર્થ તે વિવેકજ્ઞાન છે. વિવેકજ્ઞાન થવાથી પોતાનું કાર્ય અજાવી કૃતાર્થ થએલી હોવાથી જેમ નટીનાટકને પાઠ ભજવી વિરામ પામે છે, તેમ જ પ્રકૃતિ પણ પિતાને પ્રવૃત્તિમય સ્વભાવ દર્શાવી કૃતકૃત્ય થવાથી વિરામ પામે છે. તે તેવું કથન વિચારશીલ વિદ્વજનસમૂહમાં આદર પામશે નહિ. કારણ કેજડસ્વરૂપ પ્રકૃતિમાં આવા પ્રકારનું વિવેકજ્ઞાન કયાંથી સંભવી શકે કે હું આ પુરૂષને હારે પ્રવૃત્તિમય સ્વભાવ દર્શાવી નિવૃત્ત થાઉં.” ? એવી વિચારશક્તિ પુરૂષમાં અવશ્ય ઘટી શકે, પરંતુ જડમાં કદાપિ સંભવે નહિ. છતાં સુષ્યતુ દુર્જનઃ એન્યાયથી માનવામાં આવે તે જેમ નટી નાટક બતાવી નિવૃત્ત થયા પછી પણ પ્રેક્ષકેના આગ્રહથી પુનઃ પ્રેક્ષણ પ્રદશિત કરે છે. તેમજ વિવેકજ્ઞાન થયા પછી પણ પ્રકૃતિ પુનઃ પ્રવૃત્તિ કેમ ન કરે? કેમકે તેને પ્રવૃત્તિમય સ્વભાવ વિદ્યમાન છે. માટે તેમ નહિ સ્વીકારતાં “સમસ્ત કમને ક્ષય તે મોક્ષ એવું સ્વીકાર વામાં દોષને અવકાશ નથી.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy