SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः प्रस्तावः સાંખ્યતવાની સમાલાચના. પ્રથમ પ્રસ્તાવમાં ષડ્ઝનાનાં સામાન્યરૂપે નામ તથા વિશેષરૂપે સાંખ્યમતના આચારનું નિરૂપણ કરવામાં આવ્યું. બીજા પ્રસ્તાવમાં તે જ સાંખ્યમતના માનેલા પદાર્થાંનુ સોપથી વિવેચન કર્યું.... હુવે આ ત્રીજા પ્રસ્તાવમાં તે સાંખ્યલેાકાએ માનેલ મુખ્ય મુખ્ય પદાર્થોની સમાલાચના કરીશું. સાંખ્યમતને માનનારા લાકો ચૈતન્યસ્વરૂપવાળા પુરૂષને આત્માના નામથી એળખાવે છે. પુરૂષનુ’ ચૈતન્ય સ્વરૂપ છે. એ તરકે બુદ્ધિમાનાએ વિચારવાનું' છે. ‘ ચિત યા ચૈતન્યશક્તિ વિષયનુ* બિલકુલ ભાન કરાવતી નથી' આ કથન કોઇપણ બુદ્ધિમાન મનુષ્યના મનોમદિરમાં નિવાસ કરી શકે તેમ નથી. કેમકે વિત્તિ ધાતુ સંજ્ઞાન અ માં પ્રવર્તે છે, અને તે જ ધાતુ ઉપરથી ચિત્ શબ્દ ચેતન ચિત્ અથવાવિયñનયંત્તિ ચિત્ એવી વ્યુત્પત્તિથી અને છે. આ વ્યુત્પત્યથી સહુ કોઇ સમજી શકે તેમ છે કે ‘ જે પદાર્થાંનું જ્ઞાન કરાવવામાં સમથ ડાય તેને જ ચિત્રશક્તિ કહેવામાં આવે છે.’ તેનાથી વિપરીત અથ માં રહેનારને ચિકિત કહી શકાય નિહ. જેમ ઘટ પેતે જડ હેાવાથી બીજી વસ્તુઓના અવમેધ કરાવી શકતા નથી; તેમ જેથી બીજા પદાર્થોના આધ ન થાય તેને ચિત્ત્શક્તિનુ નામ આપવુ. નિરર્થક છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy