SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. બાહ તુષ્ટિ. અર્જન, રક્ષણ, ક્ષય, ભેગ, હિંસા વિગેરેમાં દેષ બતાવનાર હેતુથી ઉત્પન્ન થએલી અને શબ્દાદિક વિષયમાં ઉદાસીનતા ધારણ કરનારી પાર ૧, સુપાર ૨, પારાપાર ૩, અનુત્તમાંe ૪, ઉત્તમાં ૫, એ પાંચને બાહાતુષ્ટિ કહેવામાં આવે છે. સિદ્ધિઓ. પ્રમોદ ૧, મુદિત ૨, મેહમાના ૩, એ નામની ત્રણ સિદ્ધિઓ આધ્યાત્મિક, આધિભૈતિક, આધિદૈવિક એ ત્રણ પ્રકારનાં દુઃખેને વિઘાત કરવામાં મુખ્ય હેતુતાને ધારણ કરે છે. શબ્દ ૧, ઊહ ૨, સુકૃત્માપ્તિ ૩, અધ્યયન ૪, દાન પ. આ પાંચ સિદ્ધિઓ પૂર્વોક્ત ત્રણ પ્રકારના દુઃખને નાશ કરવામાં ગાણ હેતુ રૂપ છે. અધ્યયનાદિ સિદ્ધિઓનાં પર્યાય નામે તાર ૧, સુતાર ૨, તારાતાર ૩, રમ્યક ૪, સદામુદિત ૫. એ પ્રમાણે છે. કર્મચાની. ધૃતિ ૧, શ્રદ્ધા ૨, સુખ ૩, વિવિદિષા ૪, વિજ્ઞપ્તિ પ. એ પાંચ કર્મનિ છે. આ પ્રમાણે સંક્ષેપથી સાંખ્યદર્શનનું સ્વરૂપ નિરૂપણ કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ ષષ્ટિતંત્રના ઉદ્ધાર રૂપ માકરભાષ્ય, સાંખ્યસતિ, સાંખ્યતત્ત્વ કે મુદી, ગૌડપાદ, આત્રેયતંત્ર અને સાંખ્યપ્રવચન વિગેરે સાંખ્યમતપ્રતિપાદક ગ્રંથ અવલોકવા. હવે ત્રીજા પ્રસ્તાવમાં સાંખ્યદર્શનની સમાલોચના કરદેવામાં આવશે. તે ઉપર બુદ્ધિમાનેનું ધ્યાન ખેંચવામાં આવે છે. બીજો પ્રસ્તાવ સમાપ્ત.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy