SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૨૯ જોઇએ. કારણ કે આવા કામે આ કારણ સિવાય થઇ શકે નહિ. ઇત્યાદિ. शेषवत्. સમુદ્ર, તળાવ, નદી, ક્રૂપ ઇત્યાદિ કાઇ પણ જલાશયના એક મિ દુમાત્ર જલના આસ્વાદનથી માકીના સમસ્ત પાણીનુ આપણે અનુમાન કરી શકીએ છીએ કે–આ પાણી ખારૂ યા મીઠું છે. કારણ કે આસ્વાદન કરેલું પાણી આવા પ્રકારનુ છે, તેા ખીજી આકીનુ પાણી પણ તેવા પ્રકારનુ જ હાવુ જોઇએ. આવા અનુમાનને શેષવનુમાન કહેવામાં આવે છે. ઉપરના દૃષ્ટાંત સિવાય આ દૃષ્ટાંતથી પણ સમજી શકાય તેમ છે. જેમ તપેલી વિગેરે વાસણમાં પકાવેલા ચાખામાંથી એક દાણેા દખાવી જોવાથી જો તે કાચા હાય, તેા બાકીના ચાખા કાચા. અને તે દાણા પાક હાય, તા બાકીના ચાખા પણ પાકેલ હોવાનું અનુમાનથી સમજાય છે. કેમકે સમુદાયમાંથી એક આવા છે, તેા બાકીના પણુ તેવાજ હાય. એવી રીતે કારણ ઉપરથી કાય નું અનુમાન કરવું, તે શેષવત્ અનુમાન. ૨ सामान्यतेो दृष्टानुमान. વિદ્યડ દેખવા થકી ત્રિૠીનુ અનુમાન કરવું, ભગવાં વસ્ત્ર સાથે પરિવ્રાજકનાં ચિહના જોઈ પરિવ્રાજકનું અનુમાન કરવું, અથવા જેમ મનુષ્યાક્રિકની એક સ્થાનમાંથી ખીજા સ્થાનની પ્રાપ્તિ, ગમનક્રિયા વિના સભવતી નથી, તેજ પ્રમાણે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy