SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ તવાખ્યાન. તૃણમાત્રને પણ વાળી શકવાને તે અસમર્થ છે. પિતાના સ્વભાવને લઈને જ પ્રકૃતિ તે દરેક કાર્યોને કરે છે. પ્રકૃતિમાં સત્ત્વ વગેરે ગુણે હેવાથી તેને સગુણ માનવામાં આવે છે. અને પુરૂષ તે ગુણથી રહિત હોવાથી વિગુણ છે. પુરુષતત્ત્વમાં ભેતૃત્વ માનવામાં આવે છે. પરંતુ તે પણ પ્રકૃતિના વિકારરૂપ મનાય છે. સાક્ષાત્ માનવામાં આવતું નથી. ઉભયમુખ દર્પણના જેવા બુદ્ધિતત્વમાં સુખ-દુઃખાદિનું સંક્રમણ થવાથી પ્રતિબિબના અવલંબનથી જ નિર્મળ આત્મા બુદ્ધિના અધ્યવસાય રૂપે નિર્શીત કરેલા પદાર્થોને અનુભવ કરે છે. જેમ સ્ફટિક રત્ન પિતાની સમીપમાં રહેલ પુષ્પાદિના રંગયુક્ત બને છે, તેમ બુદ્ધિતત્વમાંથી સુખ-દુઃખાદિનું પ્રતિબિંબ આત્મામાં પડતું હોવાથી તે પુરૂષ એમ સમજે છે કે હું વિષયાદિને કતા છું. પુરુષને ચિતન્યધર્મ છે, પણ જ્ઞાન સ્વભાવ નથી. જ્ઞાનસ્વરૂપ તે બુદ્ધિનું છે. પ્રકૃતિ-પુરુષને સંગ. પ્રકૃતિ-પુરૂષને સંગ અંધ-પંગુની માફક સમજવાને છે. જેમ કેઈ અધપુરૂષ અન્ય સમુદાય સાથે અમુક શહેર તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચાર વગેરેના ઉપદ્રવથી સમુદાય ભિન્ન ભિન્ન થઈ ગયે. અધ ત્યાંજ રહ્યો. તેટલામાં દૈવવશાત્ તે વનમાં કઈ એક પાંગળાએ તે અંધને જોયે. વાતચીત - ઉપરથી જણાયું કે આપણે એકજ સ્થળમાં જવાનું છે. લંગ-ડાએ જણાવ્યું કે-હું ચાલી શકું નહિ. પરંતુ માર્ગ બતાવ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy