SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તત્ત્વાખ્યાન. નિલે પ છે, એમ પ્રથમ કહેલ છે. ‘આ સ્થાનના હું અધિકારી ? ‘મ્હારે આ કવ્ય છે’, એવા પ્રથમ અધ્યવસાય થાય છે. અને ત્યાર પછી પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વાત લેાકપ્રસિદ્ધ છે. તેમાં પણ ‘મારે કરવા લાયક છે’ એવા જે નિશ્ચય,તેબુદ્ધિતત્ત્વના અધ્યવસાય અથવા અસાધારણ વ્યાપાર સમજવે. કેમકે ચિત્તશક્તિની સમીપતાથી બુદ્ધિતત્ત્વમાં ( ચૈતન્યશકિત નહિ હોવા છતાં પણ ) ‘હુ ચૈતન્યશાળી છુ”, એવા પ્રતિભાસ થાય છે. << પુરૂષતત્ત્વ નિર્ગુણ હોવાથી પરિણામી છે. તે તેને મેાક્ષ કેવી રીતે મળી શકે ? ક્લેશ કમાઁ વિપાક આશય વાસનારૂપ અધના અપરિણામિ પુરૂષમાં સંભવે નાહ, પુરૂષ અક્રિય હોવાથી તેને સ’સાર પણ ઘટી શકે નહિ; પરંતુ પ્રકૃતિનેજ ઘટે. ” ઉપર પ્રમાણેની શ‘કાએ અન્યદર્શનકારા કરે છે; ત્યારે તેનુ સમાધાન કરતાં સાંખ્યવાદિઓ કહે છે કેઃ— પ્રકૃતિજ, પુરૂષનું વિવિધ પ્રકારે આલંબન લેતી હૈાવાથી અધાય છે, પરિભ્રમણ કરે છે. પુરૂષને કંઇ પણ નથી. છતાં ઉપચારથી અધ, માક્ષ, સ‘સાર વિગેરે કાર્યાં પુરૂષમાંજ માનવામા આવે છે. તેમાં દોષ ન ગણાય. જેમ રણસંગ્રામમાં સુભટ લાગંત્રુઓની સાથે લડાઈ કરી પોતે ફતેહ મેળવે છે, પરંતુ જય-પરાજયના વ્યવહાર ઉપચારથી રાજાનેાજ મનાય છે. અને જય-પરાજયનું ફળ દેશ, કૈ ષ વગેરે વસ્તુઓને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy