SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૨૧ ------------ ---------------------------- ક્રમણ વિગેરે કિયા, ઉપસ્થ દ્વારા સંગ-મૂત્રાદિ કિયા, વચન દ્વારા બેલવાની ક્રિયા, હાથદ્વારા ગ્રહણ કરવાની અને મૂકવા વગેરેની કિયા તથા પગદ્વારા ચાલવું વિગેરે ક્રિયા -કર્મ થતું હોવાથી તે કર્મેન્દ્રિય કહેવાય છે. મનદ્વારા વિચાર કરવામાં આવે છે. મનને જ્ઞાનેન્દ્રિયની મધ્યમાં જ્ઞાને દ્રિયરૂપ અને કર્મેન્દ્રિયની મધ્યમાં કઢિયરૂપ ગણવામાં આવે છે. તેને દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ-કઈ એક ગામમાં “લાડુ વિગેરે ભેજન મળે છે. એવું વાક્ય સાંભળતાં જ એક બાળકે વિચાર કર્યો કે “જે તે ગામમાં જઈશ તે લાડવા, પેંડા અથવા દહીંવડાનું ભેજન મળશે. અથવા તે અમુક પ્રકારનું પણ ભેજન તે જરૂર મળશે.” આવા પ્રકારને જે અધ્યવસાય અંતઃકરણમાં થાય છે, તેનું કારણ કે એક માનવું જોઈએ. અને તે મન યા અતઃકરણ છે, કે જે અગીયારમી ઇંદ્રિયરૂપ ગણાય છે. તન્માત્રા-પરિચય. જેમ અહંકારતત્વથી ૧૧ ઇન્દ્રિયને પ્રાદુર્ભાવ કહેવાય છે. તેમ પાંચ તન્માત્રાની પણ ઉત્પત્તિ થાય છે. ૧ રૂપતન્માત્રાશુકલ, નીલ, પીત વગેરે સૂહમવર્ણરૂપ સમજવી. ૨ રસતન્માત્રા-મધુર, તિકત વિગેરે સૂમરસરૂપ જાણવી. ૩ ગન્ધતન્માત્રા–સૂક્ષ્મ ગંધાદરૂપ સમજવી. ૪ સ્પર્શતક્નાત્રા-શીત, ઉષ્ણ વગેરે સૂફમસ્પર્શરૂપ જાણવી. ૫ શબ્દતન્માત્રા-સૂક્ષ્મ શબ્દરૂપ સમજવી. આવી રીત અહંકારતત્વથી ૧૧ ઇંદ્રિયે. અને ૫ તન્માત્ર એ. મળી ૧૬ - ઉત્પન્ન થાય છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy