SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ २० 'તત્વાખ્યાન. શાલી છું. હું દર્શનીય છું, ઈત્યાદિ પ્રકારનું ભાન મમત્વબુદ્ધિને સૂચવે છે. અને તે અહંકારતવ સિવાય થઈ શકે નહિ; માટે. મમત્વ જ અહંકારતત્વની સત્તાને નિશ્ચાયક કહી શકાય. દપ્રિયેનું સ્વરૂપ. અહંકારતત્વથી ૧૬ તની ઉત્પત્તિ મનાય છે. ૫ જ્ઞાને પ્રિય અને ૫ કર્મેન્દ્રિય-એ દસ અને એક અંતઃકરણ–એમ ૧૧ ઇદ્રિ માનવામાં આવે છે. ૧ સ્પર્શનેંદ્રિય-ચામડી. જેથી શીત, ઉષ્ણ સ્પર્શને અનુભવ થાય છે. ૨ રસનેન્દ્રિય-જીભ, જેથી ખારે, મીઠે, ખાટો, કડ, તીખ વગેરે રસ પારખી શકાય છે. ૩ ધ્રાણેદ્રિયનાક, જેથી શુભ, અશુભ (સારે-નરસ) ગંધ જાણી શકાય છે. ૪ ચક્ષુરિદ્રિય-આંખ. જેથી કાળે, પળે, રાતે, લીલે છે વિગેરે રૂપને અનુભવ થાય છે. ૫ શ્રવણેદિય-કાન. જેથી તત, વિતત–શુષિર વંશ ભાષાત્મક વગેરે (શુભ અશુભ) શબ્દો સાંભળી શકાય છે. જ્યારે આ ઇંદ્રિયે પિત“પિતાના વિષયની ઓળખાણ કરાવે છે, ત્યારે જ તેને જ્ઞાનેન્દ્રિયના નામથી ઓળખાય છે. સાંખ્યમત સિવાય બીજા કેઈ પણ મતમાં કર્મેન્દ્રિય માનેલ નથી. તેનું સ્વરૂપ આ પ્રમાણે માનવામાં આવ્યું છે – ૧ પાયુ-ગુદા મળને નિકળવાનું સ્થાન. ૨ ઉપસ્થ–સ્ત્રી-પુરૂષનું ચિહન. ૩ વચન. ૪ હાથ. ૫ પગ. પાયુ-ગુદાદ્વારા મળનિ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy