SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ :૨૭૪ વાગ્યાન. બીજાના અદષ્ટનું અવતરણ બીજામાં થઈ શકતું નથી, તેમ શબદને પણ ગુણ રૂપ માનવામાં આવે તે તેને પણ ઉતારે રેકર્ડમાં ન થવું જોઈએ, અને થાય છે તે ખરે. માટે શબ્દને દ્રવ્ય સમજ.'અને જ્યારે શબ્દ દ્રવ્ય છે, ત્યારે તે દ્વારા આકાશની સિદ્ધિ પણ આકાશપુષ્પસમાન સમજવી. પરંતુ સવારામારા– જે અવગાહામાન પદાર્થોને અવકાશ આપે તે આકાશ કહેવાય. આનું સ્પષ્ટીકરણ જેન-દર્શનમાં કરવામાં આવશે. ' કાલતત્વવિચાર. અમુથી અમુક મોટો છે, અમુક ન્હાને છે વિગેરે કાલિક પરત્વ અને કાલિક અપરત્વને વ્યવહાર કાલ તત્વ સ્વીકાર્યા સિવાય બની શકે નહિ, માટે કાલને દ્રવ્ય માનવામાં આવે છે. જેવી રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે મનુષ્યના કમભાવિ પર્યા છે તેવી રીતે ન્હાના-મેટાપણું પણ પર્યાયરૂપ જ સમજવું, અને પર્યાયે પણ દ્રવ્યથી કથંચિત અભિન્ન છે. તે શા માટે મુખ્ય રૂપથી કાલ તત્વને માનવું જોઈએ? વર્તન, પરિણામ, ક્રિયા વિગેરેને પણ જીવાજીવ તત્વેના પર્યાયે જ સમજવા. કાલ તે કેવલ સૂર્યની ગતિદ્વારા મનુષ્ય ક્ષેત્રમાં ઉપચરિત દ્રવ્ય છે, વાસ્તવિક રૂપે નથી; તેનું સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવશે. - હિશાતત્વવિચાર. દિશા પણ આકાશપ્રદેશથી જુદી નથી. આકાશપ્રદેશ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy