SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાને, મીમાંસક ૬. આ છ મુખ્યદર્શનેનાં નામે પ્રસિદ્ધ છે. તેમાંથી જૈનેતર દર્શન એ માનેલ પદાર્થોની સમાલોચના કર્યા પછી, નદર્શનકારેએ સ્વીકારેલા પદાર્થોનું સ્વરૂપ પ્રદર્શિત કરવામાં આવશે. સાંખ્યમતનું સ્વરૂપ - સાંખ્યમતને માનનારા સાધુઓ પુરૂષચિનને ઢાંકવા કેપીન(લગેટ) સખે છે.તથા ગેરૂ વગેરે ધાતુથી રંગેલ વસ્ત્રોને ધારણ કરે છે. તેમાંથી કેટલાક સાધુએ શિખા-ચેટી રાખે છે. કેટલાક જટા ધારણ કરે છે, જ્યારે કેઈક લૂરમુંડન પણ કરાવે છે. તેઓ મૃગચર્મને આસનના ઉપયોગમાં લે છે તેમ બાહ્મણ સિવાય બીજાના ઘરની ભિક્ષા તેઓ ગ્રહણ કરતા નથી. જો કે શાસ્ત્ર તે સર્વ જાતિવાળાઓના ઘરથી આહારાદિ લેવાનું ફરમાવે છે; પરંતુ તે લેકે પિતાની ઇચ્છાને આધીન થઈ તેમ કરે છે. તેમાંથી કેટલાક ઉત્કૃષ્ટ તપસ્વીઓ પાંચ ગ્રાસમાત્રને આહાર કરે છે. અને કેટલાક અત્યંત પરિપકવ પત્ર, મૂળ, ફળ, ફૂલ ઈત્યાદિથી પિતાને નિર્વાહ ચલાવે છે. તથા તેઓ પિતાના આમ્નાય પ્રમાણે પ્રતિદિન બાર અક્ષરને જાપ કરે છે. તે મતના સાધુઓને પરિવ્રાજકના નામથી ઓળખવામાં આવે છે. મહાભારતમાં તેઓને “વીટ”એવી સંજ્ઞા આપેલી છે. તેમના ભક્ત તેઓને “નમો નારાજગાદ” એ પદને ઉચ્ચારણ કરી નમસ્કાર કરે છે. હેના પ્રત્યુત્તરમાં તે પરિવાજ કે “નાય નમઃ' એવા આશીર્વાદના
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy