SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાખ્યાન. વિના બીજા કેઈ પણ ઉપાયની આશા રાખવી, એ વધ્યારી ભાસેથી પુત્પત્તિના મારથ સમાન જ છે; પરંતુ અન્ય દર્શનકાના માનેલા ઉપાયોનું પ્રદર્શન કરાવવામાં ન આવે, ત્યાં સુધી અમે એ બતાવેલ ઉપાયની સત્યતા યા ગંભીરતા અન્યલેકેન સમજવામાં ન આવી શકે, એ સ્વાભાવિક છે. અતએ તે તત્તાતત્ત્વ (સત્યાસત્ય) ને નિર્ણય સ્વયં સમજાય, એવા હેતુથી મધ્યસ્થષ્ટિ મહાશયને હિતકર વદર્શનકારેના વિચારે બતાવવાને પ્રથમ પ્રયત્ન કરીશું. પ્રારંભ. આ ભારતવર્ષમાં ષદર્શનની ઉષણ ઘણી પ્રસિદ્ધ છે. જો કે તેના પેટાવિભાગ તરીકે ઘણા વિભાગે છે, પરંતુ આ સ્થળે તે મુખ્ય દર્શનની વ્યાખ્યાને વિચાર વિચારપથમાં આવવાથી તેના અવાન્તર ભેદની વિચારણાને મુલતવી રાખવામાં આવી છે. વળી આધુનિક મત-મતાંતરત મૂલના એક એક અંશને ગ્રહણ કરીને નીકળેલ હોવાથી અથવા તે સ્વકપોલકલ્પિત હોવાથી તેઓની સાથે વિચારણાની આવશ્યકતા છેજ નહિ; કેમકે જગતમાં જેટલા મનુષ્યો છે, તેટલા મતે છે, તે પછી તેઓની સાથે ક્યાં સુધી વિચારણા થઈ શકે? આજ વાતની પુષ્ટિ કુરે કુરે તિમિજા એ વાક્યથી થઈ શકે છે. માટે મૂળદર્શન પરત્વે કાંઈક વિચારણા ઉચિત સમજવાથી તેને પ્રારંભ કરવામાં આવે છે. 'જૈન ૧, સાંખ્ય ૨, શ્રાદ્ધ ૩, નૈયાયિક ૪, વૈશેષિક ,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy