SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન.. નામના ગ્રંથને રચવામાં વિદનેને દૂર કરી દર્શનનાં તત્ત્વની વ્યાખ્યામાં મને પ્રોત્સાહિત કરે. પ્રજન, અધિકારી. જગતમાં સર્વ કઈ જાણે છે કે-હિંસક, અસત્યપ્રલાપી, ચોરી વગેરે અનિષ્ટ કાર્યો કરવામાં લેશમાત્ર પણ સકેચ નહિ કરનાર; અન્ય ને વધ, બંધન, તાડન, તર્જનાદિ નિર્દય કાર્યમાં પ્રેરક વ્યભિચારમાં નિપુણ; લેભમાં આસક્ત એ દુર્ગણું મનુષ્ય રાજકિય પુરૂષના હાથમાં આવતાં જેમ કારાગૃહને આધીન બની રાજનિયમાનુસાર અનેક પ્રકારની અસહ્ય વેદનાઓને ભગવતે આર્તા–વૈદ્ર ધ્યાનમાં લીન થઈ દુઃખદાવાનળની મેદનીના મેદાનમાંથી ગમન કરવાની તૈયારી કરે છે અને જ્યારે તેજ કારાગૃહને સમય પૂરે થવા આવે, ત્યારે જેમ મંગલમુહૂર્ત અગર સારા નરસાં ઘડીને વિચાર નહિ કરતાં એક પણ સમય ન ગુમાવતાં જલદી બહાર નિકળવાની કેશીશ કરે છે. અને છૂટવાના નજદીકના દિવસેને આવતા જોઈ અન્તઃકરણમાં આનંદિત થાય છે તેમજ કમંકલેશરૂપી નિગડથી બંધાએલા એવા સમસ્ત જીએ પણ આ સંસારરૂપી કારાગૃહમાંથી બહાર નીકળવાના ઉપાયની શોધખોળમાં રહેવું જોઈએ. એ કથનને કઈ પણ બુદ્ધિમાન અનુચિત નજ ગણી શકે. તે કર્મકલેશરૂપી નિગડથી મુક્ત થવાને ઉપાય સમ્યગદર્શન,સમ્યગજ્ઞાન અને સમ્યક્માન્ટિ -આ ત્રણના સમુદાય સિવાય અન્ય છેજ નહિ. ઉપર્યુકત ઉપાય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy