SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ામપણું પરમાણુમાં અનિત્યતા માન્યા સિવાય કેવી રીતે માની શકાય એના વિચાર આપ તેજ કરશે. તત્ત્વાખ્યાન. એક બીજું પણ યુક્તિ વિરૂદ્ધ માલૂમ પડે છે તે એ કે એકાન્ત નિત્ય માનવામાં અનુક્રમે યા યુગપત્ આ બેમાંથી કોઇ પણ રીતે કાય થઈ શકવાનુ ંજ નહિ. જ્યારે અપરિણામી એકાન્ત નિત્યથી પરિણામી રૂપ કાર્ય થાય ત્યારે તે મૂળમાં કુઠાર રૂપ એકાન્ત નિત્યતાની જ હાનિ થઈ જાય. એકાન્ત અનિત્યતાના વિચાર. હ્રચણુક વિગેરે કાર્યો સ થા અનિત્ય છે એમ પણ કહી શકાયજ નહિ, જોકે ચણક વિગેરે પર્યાયના ઉત્પાદ અને વિનાશ થતા માલૂમ પડે છે. પુદ્ગલ દ્રવ્યપણું તે ખરાખર કાયમ રહે છે. પર્યોય તે એક ખીજા પરિણામથી બદલાતા જાય છે, પરન્તુ દ્રવ્યપણું તે રહ્યાજ કરે છે, અને જો તેને પણ નાશ માનવામાં આવે તેા કોઇ પણ કાર્ય કોઈ પણ કાળે થવુ જોઇએ જ નહિ. પરમાણુ સ થા નિત્ય છે, ઘટાઢિ સથા અનિત્ય છે એમ પણ કદાપિ માની શકાયજ નહિ, કિન્તુ દરેક પદાર્થો નિત્યાનિત્ય છે. પરમાણુ પણ નિત્યાનિત્ય છે અને ઘટાઢિ પણ નિત્યાનિત્ય છે. પરમાણુઓના હ્રયણક વિગેરે પરિણામને ઉત્પાદ થવાથી પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે તેા પણ પુન્દ્ગલ દ્રવ્ય પણાના વિનાશ નહિ થવાથી તેની અપેક્ષાએ નિત્ય
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy