SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ તસ્વાખ્યાન. થવાથી કયક વિગેરે કાર્ય થાય છે આ પણ વિચારણીય છે. જ્યારે સ્થિર સ્વભાવ વાળા પરમાણુઓ પિતાને સ્થિરતા સ્વભાવને ત્યાગપૂર્વક આવીને બે મળી ગયા, ત્યારે એનું નામ દ્વયણુક પાડવામાં આવ્યું. આથી એમ સહજ સમજી શકાય છે કે સ્વભાવભેદરૂપ પરિણામાન્તર થવા છતાં પણ જે એને અનિત્ય માનવામાં ન આવે તે જગતમાં અનિત્યની કથાનેજ લેપ થવાને. તથા એક બીજી વાત પણ પ્રસંગે યાદ આવે છે. સંહાર કાલમાં ગુણ કિયાથી રહિત પરમાણુઓ માત્ર કેવલ છુટા છુટાં રહે છે, અને જ્યારે સુષ્ટિ કરવાની ઇચ્છા મહેશ્વરને થાય છે ત્યારે ભેગી લેકેના અદષ્ટના વસથી પરમાણુઓમાં ક્રિયા ઉત્પન્ન થાય છે, પછી વિભાગ સંગ, અગ્નિસાગ, ઈશ્વર-ઇચ્છા વિગેરે કારણકલાપથી રૂપાદિ ગુણની ઉત્પત્તિ દ્રયકાદિ કાર્યથી લઈ મહાપૃથ્વી વિગેરે ઉત્પન્ન થાય છે. આ વાત ન્યાયકન્દલીમાં પૃ૦ પર માં જણાવી છે. આ ઉપરથી એ સમજવાનું છે જે સંહાર કાલ પર્યન્ત ગુણ-કિયારહિત ખાલી પરમાણુઓ રહે છે, અને સુષ્ટિ કાલમાં ગુણ ક્રિયા પેદા થતી હોવાથી તેણે કરી સહિત પરમાણુથી દ્વયણુક વિગેરે કાર્યો માનવામાં આવે છે. આ કથન પણ પરમાણુની અનિત્યતા સિવાય બીજું શું સૂચવે છે ? જ્યારે ઉપરોકત નિત્યનું લક્ષણ જેમાં રહે ત્યારે તેમાં કઈ પણ કાલમાં ગુણ ક્રિયા રહિત પરિણામપણું અને કેઈ કાલમાં ગુણ કિયાવાળા પરિણામપણું–આવા પ્રકારનું વિલક્ષણ પરિ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy