SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ તવાખ્યાન. આચાર્યશ્રીને રેહ ગુપ્ત નામને શિષ્ય બીજા ગામમાં વિચરતે હતે. કેઈ એક દિવસે રેહગુપ્ત આચાર્યશ્રીને વન્દન કરવા સારૂ અંતરંજીકા નગરીમાં આવ્યું. તે સમયે પિઠ્ઠશાલ નામના પરિવ્રાજક મહર્ષિ પતે પેટ ઉપર લેઢાને પાટે બાંધી હાથમાં જાબુના વૃક્ષની ડાળ લઈ શહેરમાં પરિભ્રમણ કરતે હતે. નગરના લોકેએ આવા પ્રકારનું વૈતુક જોઈ પ્રશ્ન કર્યો કે આપને આમ કરવાનું શું કારણ. ઉત્તરમાં પરિવ્રાજક મહર્ષિએ જણાવ્યું જે મારું પેટ જ્ઞાનથી ભરેલું હોવાથી પેટ ફીને તે જ્ઞાન નીકળી ન જાય તેની ખાતર પેટ ઉપર લેઢાને પાટે બાંધવામાં આવ્યો છે, અને જબુદ્ધીપની અન્દર મારે પ્રતિવાદી કેઈ નહિ હોવાથી પ્રતિવાદીને અભાવ સૂચવવા માટે જંબુના વૃક્ષની ડાળ હાથમાં રાખી ફરું છું. આ બે નિમિત્તથી તે મહાત્માનું નામ પણ પિટ્ટશાલ પ્રચલિત થયું. કદાચ કોઈ ખુણે રહી ગયું હોય તેને જગાડવા માટે આખા શહેરમાં પટની ઉલ્લેષણ પણ પિતે કરાવી છે. જેને વાદ કરે હેય તે મારી પાસે આવી જાઓ. આવા પ્રકારની ઉદ્દઘોષણા નગરમાં પ્રવેશ કરતા રેહગુપ્ત સાંભળી અને તરત જ કહ્યું કે હું તમારી સાથે વાદ કરવા તૈયાર છું. તમે ઉષણ બંધ કરાવે. આવી રીતે વાદની પ્રતિક્ષા વૃદ્ધાવસ્થાવાળા આચાર્યશ્રીને કહ્યા સિવાય તેણે સ્વીકારી લીધી, અને જ્યારે ગુરૂ પાસે આવીને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવે ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે તે મહર્ષિ જલ્પકથા, વિતંડાકંથામાં નિપુણ હેવાથી અને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy