SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्ताव दशमो. વૈશેષિકદર્શનની સમાલાચના. આ દન કયારે ઉત્પન્ન થયું અને કેવી રીતે થયુ એ બીના જ્યાં સુધી જનસમાજના જાણવામાં ન આવે ત્યાં સુધી તેની ઉપર સત્યાસત્યના નિ ય કેવી રીતે બાંધી શકાય ! તેટલા માટે જો કે એની ઉત્પત્તિ એના મત પ્રમાણે તે જોઇ ગયા, પરન્તુ બીજાઓનેા તેના ઉપર કેવા અભિપ્રાય છે તેની ઉપર પણ ઢષ્ટિપાત જરૂરના ધારી કરવામાં આવે છે. पंचसयाचोयाला तइआ सिद्धिं गयस्स वीरस्स पुरि અન્તનિયાપ તેરાસિવિઠ્ઠી ઉપન્ના-વિશેષાવશ્યક પૃ. ૯૮૧ માં. કાશીમાં છપાયેલ છે તે. પરમાત્મા મહાવીરનું નિર્વાણ થયા બાદ પાંચસે ચુમાલીસ વર્ષે અંતર'જીકા નગરીમાં વૈશેષિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. આવું કંઇક વિવેચન : તે ગ્રન્થના અનુસારે કરવામાં આવે છે. અન્નર'જીકા નગરીની બાહિર ભૂતગૃહ નામના ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય મહારાજ ખીરાજમાન થયા હતા. તે સમયે તેજ નગરીમાં અલશ્રી નામનેા રાજા હતા. તે વખતે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy