SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ તવાખ્યાન. ~~~-~~-------- ઘટ, પટ નથી એવી પ્રતીતિના વિષયને અન્યાભાવ કહેવામાં આવે છે. આ ભૂતલમાં ઘડે નથીજ આ પ્રતીતિના વિષયને અત્યન્તા ભાવ કહેવામાં આવે છે. ઉપરોકત પ્રાચીન લેકના મન્તવ્ય પ્રમાણે છ પદાથનું, અને નવીન લેકેની માન્યતા પ્રમાણે સાત તનું સંક્ષેપથી સ્વરૂપ બતાવવામાં જે આવેલું છે તે પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયકદલી. ટીકા, મુકતાવળી, દિનકરી વિગેરે ગ્રન્થના અનુસારે સમજવું. વિશેષજિજ્ઞાસાવાળાઓને તે ગ્રન્થ અવલોકવાની ભલામણ કરી આ દર્શનની અવ સમાપ્તિ કરવામાં આવે છે. ઇતિ વિશેષિક દર્શન.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy