SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૨૩૮ ઇચ્છા અભિલાષા; વારંવાર વિષયમાં આસકિતપણુ* તે રાગ,અનાસન ક્રિયાની ઇચ્છા તે સકલ્પ. સ્વાની અપેક્ષા સિવાય પર દુઃખના નાશની ઈચ્છા તે કારૂણ્ય. દોષ દેખવાથી વિષયના ત્યાગની ઇચ્છા વૈરાગ્ય. બીજાને ઠગવાની ઇચ્છા ઉપધા. આકારથી માલૂમ પડેલી ઈચ્છા ભાવ કહેવાય. ચિકીર્ણાં, જિીર્ણો વિગેરે ક્રિયાના ભેદથી ઇચ્છાના પણુ ભે સમજવા. દ્વેષસ્વરૂપ અન્દરથી હૃદયને ખાળવાવાળા જે હોય તે દ્વેષ કહેવાય જેની વિદ્યમાનતામાં આત્મા પ્રજવલિત માલૂમ પડે તે દ્વેષ સમજવે. તે પણ પ્રયત્ન, સ્મૃતિ અને અષ્ટનુ કારણરૂપ સમજવા. અમુકને મારી નાંખુ એવા પ્રયત્ન દ્વેષથી થાય છે. વેદના અને નાશ કરવાવાળામાં દ્વેષ કરવાથી ધમ થાય છે, તેજ વેદના અને પાલન કરવાવાળામાં દ્વેષ કરવાથી અધર્મ થાય છે. ક્રોધ, દ્રઢ, મન્યુ, અક્ષમા, અમષ વિગેરે દ્વેષના ભેા સમજવા. પ્રયત્નનું સ્વરૂપ. પ્રયત્ન, સરંભ, ઉત્સાહ વિગેરે પર્યાયે। સમજવા. તેના એ ભેદ છે. જીવન પૂર્ણાંક, બીજો ઇચ્છા પૂર્વક. સુતેલા પ્રાણીની પ્રાણ, અપાન વાયુની ક્રિયા પ્રયત્નપૂર્વક સમજવી. હિતાહિત પ્રાપ્તિ-પરિહારમાં જે સમય હાય તે ઇચ્છા દ્વેષ પૂર્વક પ્રયત્ન સમજવા.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy