SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. થયેલું હોવાથી જેમ શબ્દ પ્રમાણને અનુમાનમાં અન્તર્ભાવ થાય છે, તેમજ વાક્ય સાંભળવાથી પેદા થયેલ રેઝના જ્ઞાન રૂ૫ ઉપમાન પ્રમાણને અનુમાનમાં અન્તર્ભાવ કરવાથી કંઈ પણ બાધ છેજ નહિ, માટે જુદું પ્રમાણ ન માનવું જોઇએ. અર્થોપત્તિને અનુમાનમાં અન્તર્ભાવ. માવજીભાઇ દિવસે ખાતા નથી અને પુષ્ટ તે માલૂમ પડે છે, ત્યારે રાત્રિભોજનની કલ્પના અવશ્ય કરવી જોઈએ, કેમકે ભેજન સિવાય પુષ્ટપણું બની શકે જ નહિ. આવા સ્થલમાં બીજા લેકે અથપત્તિ પ્રમાણ માને છે, ત્યારે વૈશેષિક લેકે એને અનુમાનમાં અન્તર્ભાવ કરે છે. શાન્તિલાલની માફક માવજીભાઈ પણ રાત્રિભૂજન કરવાવાળા છે. દિવસમાં ભેજન નહિ કરીને પણ પુષ્ટ માલુમ પડતા હોવાથી. આવી રીતે દરેક અર્થપત્તિને અનુમાનમાં અન્તર્ભાવ કરે. સંભવને અનુમાનમાં અતર્ભાવ. હજારની સંખ્યા પણ સની સાથે સંબન્ધ વાળી છે. સેની ગણતરી પૂર્વક હજારની ગણતરી થતી હેવાથી. અભાવ પ્રમાણને પણ અનુમાનમાં અન્તર્ભાવ. જેમ ઉત્પન્ન થયેલું કાર્ય કારણસંતાન સૂચવે છે, તેમ ઉત્પન્ન નહિ થયેલું કાર્ય પણ કારણના અભાવમાં હેતુ રૂપે સમજવું.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy