SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ તન્વાખ્યા. અનુમિતિનું કરણ માનવામાં આવે છે. ઉપલક્ષણથી બાઇ દેષ તથા સતપ્રતિપક્ષ દેષ આ બેથી પણ રહિત હાય. અર્થાતુ-પક્ષસત્ત્વ, વિપક્ષાસત્વ, સપક્ષસત્વ, અબાધિતત્વ અસત્રતિપક્ષત્વ આ પાંચ રૂપ જેમાં હોય તે હેતુ સાચ્ચે કહેવાય. આ પાંચ રૂપમાંથી કઈ એક રૂપથી પણ રહિત હોય તે અસત્ય હેતુ કહેવાય. બીજાં આગમ વિગેરે પ્રમાણે પણ અનુમાનથી જુદાં સમજવાં નહિ ધૂમની માફક વ્યાપ્તિબલથી અર્થનું પ્રતિપાદન કરવાવાળું આપ્તવચનરૂપ શબ્દ પણ અનુમાજ છે; અમુક શબ્દને આ સાચા અર્થ છે. એવું જ્યાં સુધી માલૂમ ન પડે ત્યાં સુધી તે અર્થનું શબ્દ દ્વારા પ્રતિપાદન થઈ શકે જ નહિ, અને જ્યારે સાચે અર્થ જાણવામાં આવી જાય ત્યારે ધૂમની માફક અર્થના પ્રતિપાદનમાં તે શબ્દ હેતુ સમજ. આનું નામ અનુમાન સમજવું. ઉપમાનને અનુમાનમાં અન્તર્ભાવ. રેઝને નહિ જાણનાર નાગરિક પુરૂષે જેને રોઝનું યથાર્થ જ્ઞાન છે એવા વનેચરને કહ્યું કે ગવાય કે હેય, ત્યારે જવાબમાં એમ જણાવ્યું કે ગાયના જે રેઝ હોય. તે જ વખતે જંગલમાં ગયા બાદ તે વ્યકિત જોવામાં આવવાથી પૂર્વમાં શ્રવણ કરેલ વનેચરનું વાકય પણ યાદ અને પછી યથાર્થ રેઝનું જ્ઞાન થયું કે આનું નામ જ રેઝ છે. આને તૈયાયિક લેકે ઉપમાન પ્રમાણ કહે છે. આ વિષયમાં વૈશેષિક લેકેનું કહેવું એમ છે કે આ રેઝનું જ્ઞાન પણ વનેચરના વાકયથી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy