SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ તસ્વાખ્યાન. દર્શન હચેનું જ્ઞાન તે માધ્યસ્થ દર્શન ગુણ દેષ સિવાયનું જ્ઞાન તે. આ મતમાં પ્રમાણ બે છે. પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ પ્રમાણના ભેદે લક્ષણ વિગેરે સર્વ તૈયાયિકના સમાન હેવાથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. વિશેષની આકાંક્ષા વાળાએ પ્રશસ્તપાદ ભાષ્યના પૃ. ૧૮૬–૧૮૭ સુધી ન્યાયકન્દલી પૃ. ૧૮૬-૨૦૦ સુધી જોઈ લેવી. નૈયાયિકના દર્શનમાં પણ ખૂબ પ્રતિપાદન કરવામાં આવેલ હોવાથી પિષ્ટપેષણ ન થાય તેટલા માટે મુલતવી રાખવામાં આવેલ છે. અનુમાનનિરૂપણ. હેતુનું દર્શન અને વ્યક્તિના સ્મરણ પૂર્વક જે સાધ્ય પદાર્થનું જ્ઞાન થાય તેને અનુમાન કહેવામાં આવે છે. હેતુનું લક્ષણ–પ્રશસ્ત પાદ ભાષ્ય પૃ. ૨૦૦ માં આ પમાણે છે. " यदनुमेयेन संबद्धं प्रसिद्धं च तदन्विते । ___ तदभावे च नास्त्येव तल्लिङ्गमनुमापकम् ॥" " विपरीत मतो यत् स्यादेकेन द्वितयेन वा । . વિદ્ધાદ્ધિવિશ્વમાં પત્રવીત " . ભાવાર્થ––જેને સિદ્ધ કરવાની ઈચ્છા હોય તે ધર્મવાળા પક્ષમાં તે વિદ્યમાન હોય, તથા જેમાં તે સાધ્ય ધર્મને નિશ્ચય હોય તેવા સપક્ષમાં પ્રસિદ્ધ હોય, તથા તેજ સાધ્યધર્મના અભાવવાળામાં તે બિલકુલ ન હોવું જોઈએ એવા હેતુને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy