SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાખ્યાન સંસ્કારના અતિશયથી તેનું સ્મરણ થાય છે. વાતપ્રકૃતિવાળે પુરૂષ સ્વપ્નમાં આકાશગમનને જુએ છે. પિત્તપ્રકૃતિવાળો અગ્નિમાં પ્રવેશ, સુવર્ણને પર્વત, સૂર્યને ઉદય વિગેરે જુએ છે. કલેમપ્રકૃતિવાળે નદી સમુદ્ર વિગેરેમાં તરવાનું, અને હિમના પર્વત વિગેરેને જુએ છે. આ સર્વ ધાતુદોષનાં ઉદાહરણે સમજવાં. અદકનું ઉદાહરણ પિતે અનુભવેલા યા નહિ અનુભવેલા પ્રસિદ્ધ યા અપ્રસિદ્ધ પદાર્થમાં જે શુભ સૂચક ગજ ઉપર આરોહણ, છત્ર ચામરાદિને લાભ વિગેરેનું સ્વપ્નમાં જે જ્ઞાન થાય તે સર્વ સંસ્કારસહિત ધર્મથી સમજવું. તેલનું મર્દન, ગર્દભ, ઉંટ વિગેરે ઉપર ચઢવું એવું જે સ્વપ્નજ્ઞાન થાય તે સર્વ સંસ્કારસહિત અધર્મથી સમજવું. અત્યન્ત અપ્રસિદ્ધ પદાર્થનું જે સ્વપ્નજ્ઞાન થાય તે કેવલ અદષ્ટથી સમજવું. વિદ્યાનું નિરૂપણ. તેના ચાર ભેદ છે. પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ અને આર્ષ. ઇન્દ્રિય અને અર્થના સંબન્ધથી ઉત્પન્ન થયેલ અને બ્રાન્તિરહિત એવું જે જ્ઞાન તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. દ્રવ્યાદિ પદાર્થો પ્રમેય કહેવાય. આત્મા પ્રમાત, ગુણ દોષ માધ્યસ્થ દર્શન પ્રમિતિ કહેવાય. ગુણ દર્શન ઉપાદેયનું જ્ઞાન તે દોષ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy