SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર તજ્યાખ્યાન જગલી મનુષ્યને ગાયના ગળાની પાસે રહેલી એકલી ગલકબળ દેખવાથી આ પ્રાણી કેણ હશે એ જે ખ્યાલ થાય તે અપ્રત્યક્ષ અનધ્યવસાય સમજ. સ્વનિરૂપણ. શરીરના વ્યાપાર દ્વારા ગમનાગમનથી દિવસમાં પરિશ્રાન્ત થયેલા પ્રાણીને રાત્રિમાં પરિશ્રમની શાન્તિ માટે તથા કરેલા આહાર પાણીને રસાદિ રૂપે પરિણામ પમાડવાની ખાતર તથા અદષ્ટ કરાવેલ પ્રયત્નની અપેક્ષા દ્વારા આત્મા અને મનના સંગથી મનમાં જે ક્રિયાને સંતાન ઉત્પન્ન થયેલે છે તેથી બાહ્ય ઈન્દ્રિયેના સંબન્ધરહિત આત્માના પ્રદેશમાં નિશ્ચલરૂપે મન રહે છે એવા સમયમાં પ્રલીનમનસ્ક પુરૂષ કહેવાય છે. અને જ્યારે મન પ્રલીન થાય છે ત્યારે ઇન્દ્રિયનો સમૂહ પણ પોતાના વ્યાપારથી શાન્ત થઈ જાય છે, અને તે પ્રલીન મનની અવસ્થામાં પ્રાયે પ્રાણ તથા અપાન વાયુના સંતાનને નીકળવા પ્રવેશ કરવા રૂપ પ્રવૃત્તિ થયા બાદ સ્વાપ એવા સંસ્કારથી તથા પૂર્વે અનુભવેલા વિષયથી પણ દેશકાલથી વ્યવહિત એવા અસદુભૂત વિષયમાં પ્રત્યક્ષ સંવેદનરૂપ સ્વપ્નજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેના ત્રણ ભેદ છે. સંસ્કારપાટવથી થતું સ્વપ્નજ્ઞાન, ધાતુદોષથી થતું સ્વપ્નજ્ઞાન અને ત્રીજ અદષ્ટથી થતું સ્વપ્નજ્ઞાન. ઉદાહરણ અનુક્રમે-કમી યા કે મનુષ્ય જે અર્થનું ચિત્તવન કરી સુઈ રહ્યા હોય ત્યારે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy