SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ તજ્યાખ્યાન. ૨૨ ભાવાર્થ–જે કાલમાં બીજા અવયવ દ્વારા વિભાગ થાય છે તે કાલમાં અપેક્ષા બુદ્ધિ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી તે વિભાગથી જે કાલમાં સંગને વિનાશ થાય છે તેજ કાલમાં પરત્વ ઉત્પન્ન થાય છે. પછી સગને નાશ થવાથી તેના આશ્રયથી ઉત્પન્ન થયેલ પરત્વ ગુણને નાશ સમજવે. એવી રીતે અપરત્વમાં પણ સમજવું. બુદ્ધિનિરૂપણ. . બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ સર્વ પર્યાયે સમજવા. પદાર્થો અનન્ત હેવાથી દરેક અર્થને પ્રકાશ કરવાવાળી બુદ્ધિ પણ અનન્ત સમજવી. જો કે તે બુદ્ધિના અનન્ત ભેદ અર્થના અનન્ત ભેદને લઈને છે, તે પણ સંક્ષેપથી તેના બે ભેદે છે – વિદ્યા, બીજી અવિદ્યા. તેમાં પણ વિદ્યાના ચાર ભેદ છેસંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન. સંશયનું સ્વરૂપ. જેના સામાન્ય ધર્મો દેખવામાં આવતા હોય, અને વિશેષ ધર્મો જે કે દેખાતા ન હોય પરંતુ સ્મરણમાં તે જરૂર હોય એવા સ્થલમાં અધર્મને લઈને સંશય પેદા થાય છે કે આ શું લાકડું છે કે પુરૂષ! અર્થાત–કે એક પુરૂષ જંગલમાં ગયા બાદ લાકડાના ને પુરૂષના ઉંચાઈ, પહોળાઈ વિગેરે સરખા ધર્મોને - જોયા. બાદ વક પિલાણ હાથ પગ વિગેરે બીજા ધર્મો,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy