SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ તરવાખ્યાન. જેમ અપર સામાન્ય છે તેમ પૃથકત્વ પર સામાન્યની અપેક્ષાથી એક પૃથકત્વાદિક અપર સામાન્ય નથી. 1. સવેગનું નિરૂપણ આ દ્રવ્યને આ દ્રવ્યની સાથે સંબન્ધ થયે. એવા વ્યવહારમાં જે કારણ હોય તે સંગ કહેવાય. દ્રવ્ય, ગુણ અને કર્મમાં પણ તે કારણ છે. તત્ સાગ પટનું કારણ, કપાલને સંગ ઘટનું કારણ આત્માને મનને સંગ બુદ્ધિ વિગેરે ગુણનું કારણ ભેરીને આકાશને સંગ શબ્દનું કારણ પ્રયત્નવાળા આત્મા અને હાથને સગ હાથની ક્રિયાનું કારણ–એમ સર્વત્ર સમજવું. પ્રથમ જુદાં હોય અને પછી જે દ્રવ્યનું આપસમાં મળવું તે સંગ કહેવાય. તેના ત્રણ ભેદ છે–અન્યતરકર્મ જન્ય, ઉભયકર્મજન્ય અને ત્રીજો સંગજન્ય. બે પદાર્થોમાંથી એકની ક્રિયાથી જે સંગ ઉત્પન્ન થાય તે અન્યતરકજન્ય કહેવાય. જેમ પર્વતની સાથે મનુષ્યને સગ, પક્ષીને ઉડી બેસવાથી વૃક્ષની સાથે પક્ષીને સંગ, વિગેરે સમજવા. ઉભયની ક્રિયાથી જે સોગ થાય તે ઉભયકર્મ જન્ય કહેવાય. બે મલેને આપસમાં દેવને આવવાથી થયેલે તે, બે પાડાઓને સામા આવવાથી થયેલ તે, ઘણા તંતુઓ અને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy