SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, २२५ કઈ પણ બાધ નથી. અપરિમાણના બે ભેદ-નિત્ય અને અનિત્ય. પરમાણુનું આણુ પરિમાણુ નિત્ય સમજવું. કયગુકમાં અનિત્ય સમજવું. તથા કેરી, લીંબુ, બેર વિગેરેમાં ન્હાના મોટાને વ્યવહાર આપેક્ષિક સમજ. લાંબા ટુકાની અપેક્ષાથી હસ્વ દીર્ઘને વ્યવહાર સમાજ સેળ હાથના કપડાથી બાર હાથને ટુંકે, અને બાર હાથથી સેળ હાથને લાંબે એવી રીતે સર્વત્ર સમજવું. આ ચાર પ્રકારના પરિમાણમાં જેને આશ્રય નાશ પામતે હેાય તે પરિમાણને પણ નાશ સમજ. પૃથકવનિરૂપણ. ઘટથી પટ જુદે છે એવા વ્યવહારમાં જે કારણ હોય તે પૃથકત્વ કહેવાય. તેના બે ભેદ–એક દ્રવ્ય પૃથકત્વ, અને અનેક દ્રવ્ય પૃથકત્વ. જેનું આશ્રય દ્રવ્ય એક હેાય તે એક દ્રવ્ય પૃથકત્વ કહેવાય, અને જેનું આશ્રય દ્રવ્ય અનેક હેય તે અનેક દ્રવ્ય પૃથકત્ર કહેવાય. જેમ એક સંખ્યા પરમાણુમાં નિત્ય છે અને કાર્ય દ્રવ્યમાં કારણગુણપૂર્વક હોય છે તથા આશ્રયના નાશથી નાશ પામે છે, તેમજ એક પૃથકત્વ પણ સમજવું. જેમ દ્વિત્વાદિ સંખ્યા અપેક્ષા–બુદ્ધિથી પિદા થાય છે, તેના નાશથી નાશ પામે છે તેમ અનેક પૃથકત્વ પણ સમજવું સંખ્યા અને પૃથકત્વના ભેદની સમજણ સંખ્યાપણું પર સામાન્યની અપેક્ષાથી એકત્વ દ્ધિત્વ એક હોય અને અનેક કેવાય, અને Im
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy