SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તત્ત્વાખ્યાન. ઘટના સમવાય હોવાથી એકાધિકરણને લઈને કપાલનું રૂપ ઘટના રૂપનુ' અસમવાયિકારણ સમજવુ'. આ એથી જે ભિન્ન કારણ હાય તે નિમિત્ત કારણ કહેવાય, સમવાયિકારણતા દ્રવ્યમાં, અસમવાયિકારણતા ગુણમાં અને નિમિત્તકારણતા સર્વાંમાં સમજવી. બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધ અધર્મ, ભાવના નામના સસ્કાર આ ગુણામાં કેવળ નિમિત્તકારણતા સમજવી. સચેાગ, વિભાગ, ઉષ્ણુ, સ્પર્શ, ગુરૂત્ય, દ્વવત્વ, વેગ આ ગુણામાં અસમવાયિકરણતા તથા નિમિત્ત કારણુતા સમજવી. ઉપરોકત સવ એક બીજાનું સાધમ્ય સમજવું. એથી વિષરીત જે હાય તે વૈધમ્ય સમજવું, ગુણનુ વિશેષ નિરૂપણ. રૂપના પાંચ ભેદ છે—લાલ, પીળું, લીલું, કાળું, ધાળુ, આ પ્રાંચે પ્રકારનાં રૂપે ચક્ષુ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ છે. પૃથ્વી, જલ, તેજ આ ત્રણ દ્રવ્યમાં રહે છે. જલ અને તેજના પરમાણુનુ રૂપ નિત્ય છે. પાર્થિવ પરમાણુનું અગ્નિના સયોગથી નાશ થતુ' હાવાથી પૃથ્વીનું સર્વ રૂપ અનિત્ય છે, ખાટો, કડવા, તીખા, ખારા, મધુર એ રસના પાંચ ભેદ્દે સમજવા. જિલ્હાથી એનુ* પ્રત્યક્ષ થાય છે. પૃથ્વી અને પાણી સિવાય ખીજામાં રસ માનવામાં આવ્યે નથી. પૃથ્વીમાં પાંચ પ્રકારના છે. જલમાં એકલા મધુર છે. જીવનની પુષ્ટિ, ખલ,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy