SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. તે મનને વિભુ માનવામાં સર ઇન્દ્રિયાની સાથે સંબન્ધના પ્રસ`ગ આવવાથી એક કાલમાં સર્વાંઇન્દ્રિયવિષચક જ્ઞાનની આપત્તિ આવવાની. આ દોષથી મચવાની ખાતર મનને પરમાણુરૂપ માનવામાં આવે છે. પ્ર—લાંબુ ખાજું ખાવામાં એક કાલમાં પાંચ ઇન્દ્રિયાનુ જે જ્ઞાન થાય છે તે જ્ઞાન મનને અણુ માનવામાં નહિ થાય. ૩૦-કમલના સે પત્રને વિધવાની જેમ મન પેાતે અત્યન્ત લધુ હાવાથી જલદી નાના ઇન્દ્રિયવિષયક જ્ઞાન થતું માલૂમ પડે છે; વાસ્તવિક રીતે તેા જ્ઞાન અનુક્રમેજ થાય છે, પરન્તુ ઘણું જલદી થતું હેાવાથી યાગપદ્યની ભ્રાન્તિ માલૂમ પડે છે. સખ્યા, પરિમાણુ, પૃથ, સચાગ, વિભાગ, પરત્વ, અપરત્વ અને સ`સ્કાર આ આઠ ગુણા મનમાં સમજવા. દ્રવ્યનિરૂપણના સ ર. નવ દ્રવ્યમાં આકાશ, કાલ, દિશા, આત્મા, મન આ પાંચ દ્રવ્ય તે સર્વથા નિત્ય છે. જેના ઉત્પાદ ન થાય, નાશપણ ન થાય, ફ્રૂટસ્થ એકજ સ્વભાવવાળું જે હોય તે નિત્ય કહેવાય. તે પાંચમાં પણુ મન સિવાય બાકીનાં ચાર વ્યાપક દ્રવ્ય છે. મન અણુસ્વરૂપ છે. પૃથ્વી વિગેરે ચાર દ્રવ્યમાં પણ પરમાણુએ નિત્ય છે, અને જે કાર્ય સ્વરૂપ પૃથ્વી વિગેરે છે તે સર્વ અનિત્ય છે. પૃથ્વી,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy