SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ ઇન્દ્રિયાને પણ ઘટાદિ પદાર્થોની સાથે ખરાખર સમન્ય છે. એમ હોવા છતાં પણ જે વખતે રૂપાદિ ગુણ્ણાના અનુભવ થાય છે તેજ વખતે ગન્ધાદિ ગુણાના થતા નથી. તથા સુખના અનુભવકાલમાં દુઃખના અનુભવ થતા નથી, માટે ઇન્દ્રિયાથી જુદું એક કરણ માનવું જોઈએ જેના ચક્ષુઇન્દ્રિયની સાથે સંબન્ધ થવાથી રૂપાદિ ગુણાનું જ્ઞાન થયુ અને ઘ્રાણેન્દ્રિયની સાથે સબન્ધ જેના ન થવાથી ગન્ધાદિનું ન થયું તેનું નામજ અન્તઃકરણુ યા મન સમજવું તત્ત્વાખ્યાન. આત્મા, ઇન્દ્રિયા અને પદાર્થો તે ત્રણના સબન્ધ કાની ઉત્પત્તિમાં ઇન્દ્રિયા સિવાય બીજા કરણની અપેક્ષાવાળા છે, કેમકે આ ત્રણની વિદ્યમાનતામાં પણ કાર્ય દેખાતું નથી. માટી જેમ ઘડાની ઉત્પત્તિમાં ભાર વિગેરે બીજી સામગ્રી હોવા છતાં પણ દ’ડરૂપકરણ સિવાય તેથી ઘડા બનતા નથી, તેમજ આત્મા, ઇન્દ્રિયેા અને પદાર્થો આ ત્રણના સબન્ધ હોવા છતાં જેની અપેક્ષાથી જ્ઞાન–સુખાદિની ઉત્પત્તિ થાય છે તેનુ નામજ મન સમજવું. આ અનુમાનથી મન સિદ્ધ થયું. બીજી પણ પ્રમાણ આપવામાં આવે છે. સ્મરણ ઇન્દ્રિયથી પેદા થાય છે—જ્ઞાન રૂપ હોવાથી. ગન્ધ વિગેરેની માક. આ વાત શ્રાદ્રેન્દ્રિય વિગેરેથી બની શકે નહિ, કેમકે બધિર વિગેરેને શ્રેત્ર વિગેરેના વ્યવહાર ન હેાવા છતાં પણ સ્મરણ થાય છે, માટે સ્મૃતિનુ જે કારણ તે પણ મન સમજવું.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy