SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ તત્વાખ્યાન. પ્રપંચ કેવી રીતે ઉત્પન્ન થવાને માટે એકાન્તમાં બેસી વિચાર કરવાથી આત્મા નાના છે એમ કહેવામાં લગાર માત્ર વિરૂદ્ધતા છેજ નહિ, અને તે વ્યાપક હોવાથી એના પરિમાણને પરમમહત્ પરિમાણુ કહેવામાં આવે છે. સર્વ મૂર્ત દ્રવ્યને સંબન્ધ એનું નામ જ આ ઠેકાણે વ્યાપકપણે સમજવું. સુખાદિ ગુણે પણ આત્માની અન્દર મનના સંયોગથી થયેલા હોવાથી એમાં સવેગ ગુણ પણ માનવામાં આવે છે. તેમજ વિભાગ પણ સમજે. - આત્માને નાના માનવામાં આવશે તે અનુક્રમે સર્વ આત્માની મુક્તિ થવાથી સંસારને ઉછેદ થવાને. આત્મા અપરિમિત માનેલા હોવાથી આ દોષ અત્ર લાગુ પી શકતું નથી. તેનીજ પુષ્ટિ પ્રશસ્તપાદ ભાષ્યના પૃ. ૮૮ માં આપેલ ન્યાયવાતિકને લૈક સારી રીતે કરી આપે છે. " अत एव च विद्वत्सु मुच्यमानेषु सन्ततम् । * બ્રહ્માજી નવાના નવઢિશૂન્યતા” | * ભાવાર્થ_નિરન્તર દરેક આત્માઓની મુક્તિ થયા. છતાં પણ બ્રહ્માંડની અન્દર જીવાત્માઓ અનન્ત હોવાથી એની ન્યતા કદાપિ થવાની નહિ. જ્યાં વસ્તુ અપરિમિત હોય ત્યાં શૂન્યતાની શંકા પણ આકાશપુષ્પ જેવી સમજવી. મન નિરૂપણ ...ન્યાયકર્દૂલી પૃ. ૯૦ આ મનપણાના સંબન્ધથી મન કહેવાય. આત્માને સર્વ ઈન્દ્રિયની સાથે એક કાલમાં સંબધ બરાબર થાય છે, અને
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy