SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વાગ્યાન, ૨૧૭ જલ, તેજ, વાયુ, આકાશ આ પાંચને ભૂત નામ આપવામાં આવેલ છે. તેમાંથી આકાશને બદલે મન ઉમેરવાથી તે પાંચ મૂર્ત નામ છે. જગને ઉત્પાદ, વિનાશ વિગેરે જેવા પ્રકારને છે તે બતાવવામાં આવી ગયે. સર્વ પૃથ્વીમાં તેજના સંગથી રૂપાદિની પરાવૃત્તિ માનવામાં આવે છે. જલ વિગેરેમાં કઈ પ્રકારથી રૂપાદિની પરાવૃત્તિ થતી જ નથી. વૈશેષિક લકે પરમાણુમાં પાક માને છે. નૈયાયિક લેકે અવયવમાં માને છે. તેજ વાત સ્પષ્ટ રૂપે જણાવવામાં આવે છે. અવયવિની સાથે ગાઢ જોડાયેલા અવયવેમાં પાકને સમ્ભવ નથી, પરંતુ જ્યારે તીવ્ર અગ્નિના સંગથી અવયવી નષ્ટ થઈ સ્વતંત્ર પરમાણુ રૂપ બની જાય છે. ત્યારે તે પરમાણુઓ પાકી જવાથી પછી તેના સંગથી પ્રયાણુકથી લઈ અનુક્રમે તેજ નીંભાડામાં પાછો ન ઘટે તૈયાર થાય છે. ભાવાર્થનીંભાડામાં નાંખ્યા બાદ તીવ્ર અગ્નિના સંયોગથી પ્રથમ ઘટ સર્વથા નષ્ટ થઈ પરમાણુ સ્વરૂપ બની જાય છે અને પછી પરમાણુમાં પાક થઈ અનુક્રમે પ્રયણુક વિગેરે બનતાં બનતાં ન ઘટે તૈયાર થાય છે. તેજના અતિવેગને લઈ પૂર્વના ઘટને સર્વથા નાશ અને નવા ઘટની ઉત્પત્તિ થાય છે. નયાચિકેને અભિપ્રાય, અવયવી પિતે છિદ્રવાળી હોવાથી અગ્નિના સૂક્ષમ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy