SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ તવાખ્યાન. વાયવ્ય, ઉર્વ દિશા અને અર્ધ દિશા. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સાગ, વિભાગ આ પાંચ દિશાના ગુણે સમજવા. પરમ મહર્ષિ લોકેએ મેરૂની ચારે બાજુએ પ્રદક્ષિણા ફરતે એવા સૂર્યના સંગવિશેષરૂપ દિશાઓનાં દશ નામ કલ્પવામાં આવ્યાં છે. વ્યવહારને માટે મહેન્દ્રી, વૈશ્વાનરી, યામ્યા, નૈઋતી, વારૂણું, કોબેરી, ઐશની, બ્રાહ્મી,નાગી. દિશા તે એકજ છે, તે પણ ઉપાધિના ભેદથી વ્યવહારને માટે દશ ભેદ પાડ વામાં આવ્યા છે. આત્મદ્રવ્યનિરૂપણ. આત્મત્વના સંબંધથી આત્મા કહેવાય છે. તે અતીન્દ્રિયને લઈને પ્રત્યક્ષ નહિ હેવાથી અનુમાન પ્રમાણદ્વારા તેની સિદ્ધિ કરવામાં આવે છે. શબ્દ વિગેરેની ઉપલબ્ધિ જે માલુમ પડે છે તે ઈન્દ્રિયરૂપ કારણથી થયેલી હોવી જોઈએ. ક્રિયાપણું હોવાથી. છેદન ક્રિયાની જેમ, આથી ઇન્દ્રિમાં કરણપણું સિદ્ધ થયું. જે કારણ હોય તે કર્તા સિવાય કાર્ય કરી શકે નહિવાંસલાની માફક; જેમ વાંસલ કરણ હોવાથી સુથાર રૂપ કર્તા સિવાય લાકડાં કાપવાની ક્રિયા એકલો કરી શકતું નથી, તેમ ઈન્દ્રિમાં કરણપણું હેવાથી કર્તા સિવાય સ્વતંત્ર રીતે ઉપલબ્ધિ ક્રિયા કરી શકે નહિ. ક્રિયાપણું હેવાથી છેદન ક્રિયાની માફક જ્ઞાનને કેઈપણ આધાર હવે જઈએ. શરીર, ઈન્દ્રિ અને મન તે અજ્ઞ હોવાથી જ્ઞાનના આધાર થઈ શકે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy